ઉમરગામ ટાઉન કામરવાડ ખાતે કીમલી માતા મંદિરના ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ
ઉમરગામ ટાઉનના કામરવાડ વિસ્તારમાં કાર્યરત કામલી સમાજ દ્વારા નિર્મિત નવનિર્મિત કીમલી માતાના મંદિરમાં આજેથી ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ થયો…
ઉમરગામ ટાઉનના કામરવાડ વિસ્તારમાં કાર્યરત કામલી સમાજ દ્વારા નિર્મિત નવનિર્મિત કીમલી માતાના મંદિરમાં આજેથી ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ થયો…
દમણ, તા. 23 મે, 2025: સંઘપ્રદેશ દમણમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપા) દ્વારા આજરોજ જિલ્લાના ત્રણ મંડળ અધ્યક્ષોના નામની જાહેરાત કરવામાં…
સંઘપ્રદેશ દમણમાં વીકેન્ડમાં સહેલાણીઓના ઉમટી પડતા ધસારા વચ્ચે શહેરના વિવિધ માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. ભેંસલોરથી પાતલીયા…
અમરેલી, ગુજરાત: ગુજરાતના અમરેલી શહેરમાં 16 મે, 2025ના રોજ એક દુ:ખદ અને નિંદનીય ઘટના બની, જેમાં દલિત યુવાન નિલેશ રાઠોડની…
આંકલાવ, ભારતીય સેનાના અજોડ પરાક્રમ અને સાહસના સન્માનમાં, દરેક ભારતીયના હૃદયમાં ગર્વની લાગણી જન્માવે તેવી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન આંકલાવ…
ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમને સમર્પિત “ઓપરેશન સિંદૂર”ની સફળતાને વધાવવા અને દેશના સ્વાભિમાનનું સન્માન કરવા કપડવંજ વિધાનસભા ખાતે “તિરંગા…
આજરોજ નડિયાદ ખાતે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે R&B વિભાગ દ્વારા ₹2082 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડામર રસ્તાઓના કામોનું…
નડિયાદ, નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી જી.એચ.સોલંકીએ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઝાડા અને ઊલટીથી અસરગ્રસ્ત દર્દીઓની…
અમદાવાદ, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા…
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર…