ગોધરા-NEET પરિક્ષા પાસ કરાવાના કૌભાંડમાં પંચમહાલ પોલીસે ઇસમની કરી ધરપકડ

પંચમહાલ પોલીસે દરભંગારમાંથી વિભોર નામના ઇસમને ઝડપી પાડ્યો પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા જાણીતા બનેલા નીટ પરિક્ષા પાસ કરવાના કૌભાંડ મામલે…

Read More

ગોકળપુરા ગામે પોલીસ પર થયેલા પથ્થરમારામા વળતી કાર્યવાહી કરતા, 32 લોકો સામે ગુનો દાખલ

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગોકળપુરા ગામે માજી સરપંચ દિનેશભાઈ બારિયાની ભરવાડ કોમના ઈસમ દ્વારા હત્યા કરી દેવાતા બાદ ભારેલા અગ્નિ…

Read More

પંચમહાલ જિલ્લામા 1 વાગ્યા સુધી 36.47 ટકા મતદાના નોધાયુ

લોકસભાની ચુટણીને લઈ આજે દેશમા ત્રીજા તબ્બકાનુ મતદાન યોજાઈ રહ્યુ છે. જેને લઈ ગુજરાતમા આજે 25 બેઠકો પર મતદાન થઈરહ્યુ…

Read More

લાભીનો વરરાજા રાત્રે પરણીને,સવારે સીધો મતદાન કરવા પહોચ્યો

-સજેલા સણગારે દુલ્હો તલવાર લઇ પહોચ્યો મતદાન કરવા પંચમહાલ જીલ્લામા આજે લોકસભાની ચુટણીને લઈને શાંતિપુર્ણ માહોલમાં મતદાન શરુ થઈ ગયુ…

Read More

ગોધરા ખાતે મતદાન જાગૃત્તિ અર્થે રન ફોર વોટ રેલી યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ ૧૮- પંચમહાલ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ…

Read More

ગોધરા પંચામૃત ડેરી મતદાનના દિવસે જે પશુપાલકે મતદાન કરાવ્યાનું નિશાન બતાવશે પ્રતિ લીટરે 1 રૂ.નો વધારો આપશે

પંચમહાલ જીલ્લામા લોકસભાની ચુટણીનુ મતદાન થાય તે માટે વિવિધ કાર્યક્રમો થકી લોકજાગૃતિ લાવી રહી છે.ત્યારે હવે પંચમહાલની મોટી ગણાતી પંચામૃત…

Read More

સ્વામિનારાયણ મંદિર વાઘજીપુર શિલાન્યાસ મહોત્સવની ઉજવણી કરાઈ

પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં વાઘજીપુર ગામ છે. સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપા, સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ, મુક્તજીવન સ્વામીબાપા તથા…

Read More

યાત્રાધામ પાવાગઢ સેલ્ફી પોઈન્ટ પાસે ટેમ્પો ખીણમાં ખાબક્યો, ચાલકનો આબાદ બચાવ

-ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતાં 100 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યો પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામા આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહેસાણાથી…

Read More

ગોધરા જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિઓની સમીક્ષા કરાઈ

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 માટે આગામી તારીખ 7 મી મે-2024ના રોજ મતદાન યોજાનાર છે, જેને લઇ તાજેતરમાં ગોધરા કલેકટર…

Read More

કાલોલ ખાતે પંચમહાલ લોકસભાના ભાજપ ઉમેદાવારે પ્રચાર અર્થે ટેબલોનું શુભારંભ કરાયો

પંચમહાલ ૧૮ લોકસભાના ઉમેદવાર રાજપાલ સિંહના પ્રચાર અર્થે ટેબલોનો પ્રારંભ કરાયો હતો. પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ દ્વારા શાસ્ત્રોત વિધિ…

Read More