દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ‘અધુનિક મલ્ટી ટ્રેડ LLP’માં ભીષણ આગ, અફરા-તફરીનો માહોલ

દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી ‘અધુનિક મલ્ટી ટ્રેડ LLP’ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી છે. આંખ ઝપકતા જ આગે…

Read More

વાપીના છીરીમાં 14 વર્ષની સગીરાનો આપઘાત: પોલીસે તપાસ શરૂ કરી

છીરીમાં 14 વર્ષની સગીરાએ ફાંસો ખાધો વાપીના છીરી ખાતે રહેતી 14 વર્ષની સગીરાએ ઘરમાં જ ફાંસો ખાઇ લેતા ડુંગરા પોલીસને…

Read More

દમણ મદરેસા મદરેસામાં ઘૂસી ધમકી આપનાર છ આરોપીઓની ધરપકડ, 31 મે સુધી પોલીસ રિમાન્ડ મંજૂર

સંઘ પ્રદેશ દમણના મદરેસામાં ઘૂસી ને ધમકી આપનાર છ આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી…

Read More

નડિયાદ વિધાનસભાનાં વલેટવા ગામે ₹249.10 લાખના ખર્ચે રસ્તાઓના રિસરફેસિંગ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

નડિયાદ વિધાનસભા વિસ્તારના વલેટવા ગામે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈના હસ્તે ₹249.10 લાખના ખર્ચે RCC અને ડામરના રસ્તાઓના રિસરફેસિંગ કામોનું ખાતમુહૂર્ત…

Read More

ઉમરગામના રળિયામણા દરિયા કિનારે બીચ ક્લિનિંગ અભિયાન યોજાયું

ઉમરગામ તાલુકાના રળિયામણા દરિયા કિનારે સ્વચ્છતા જાળવવાના ઉમદા હેતુથી બીચ ક્લિનિંગ અભિયાન યોજાયું હતું. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) સરીગામ…

Read More

વાપીમાં કચરાનો કોહરામ: મહાનગરપાલિકાની નિષ્ફળતા અને એજન્સીની બેદરકારીથી નાગરિકોનું જીવન નર્કમય

વાપીમાં કચરાનો કોહરામ, મહાનગરપાલિકાની નિષ્ફળતા અને કચરો એકત્ર કરી નામધા ડમ્પિંગ સાઇટ પર ઠાલવનાર એજન્સીની નફ્ફટાઈથી શહેરના નાગરિકોનું જીવન નર્ક…

Read More

આણંદમાં “ગુણવત્તા યાત્રા ગુજરાત” કાર્યક્રમનું ભવ્ય આયોજન

આણંદ, આણંદ જિલ્લા ઉદ્યોગ વિભાગ દ્વારા “ગુણવત્તા યાત્રા ગુજરાત” કાર્યક્રમનું ભવ્ય આયોજન આણંદ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનનીય…

Read More

વાપીમાં ગેરકાયદેસર ભંગાર ગોડાઉન તોડફોડ સામે અનંત પટેલની ન્યાય યાત્રા

વાપી મહાનગરપાલિકા દ્વારા ડુંગરી ફળિયા, કરવડ, બલિઠા, સલવાવ, મોરાઈમાં ગેરકાયદેસર ગોડાઉન ઉભા કરી ભંગારની પ્રવૃતિ કરનારાઓના ગોડાઉન પર બુલડોઝર ફેરવી…

Read More

વાપીમાં નજીવી બાબતે યુવક પર નિર્દય હુમલો: બે આરોપીઓએ પથ્થરથી ઢોર માર માર્યો

એકે યુવકને પગતળે દબાવી દીધો અને બીજાએ 10થી વધુ વખત ભારે પથ્થરના ઘા મારી અધમુઓ કર્યો વાપીમાં નજીવી બાબતે બોલાચાલી…

Read More

સોળસુબા મુક્તિધામની દયનીય સ્થિતિ સામે ગ્રામજનોમાં ભારે નારાજગી, તંત્ર સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની

વલસાડ જિલ્લાના 32 હજારથી વધુ વસ્તી ધરાવતા સોળસુબા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા મુક્તિધામની હાલત હાલમાં ભારે ચિંતાજનક બની છે. તાજેતરમાં…

Read More