માવઠાથી ખેડૂતોના પાકમાં નુંકશાન થયું છે તેવા ખેડૂતોને વળતર મળશેઃકૃષિમંત્રી રાઘવજી પટેલ

હીટવેવને લઇ રાજ્ય સરકાર સતત ચિંતામાં બની છે ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું હતું. માવઠાના કારણે થયેલા નુકશાનનું…

Read More

ગોધરા પંચામૃત ડેરી મતદાનના દિવસે જે પશુપાલકે મતદાન કરાવ્યાનું નિશાન બતાવશે પ્રતિ લીટરે 1 રૂ.નો વધારો આપશે

પંચમહાલ જીલ્લામા લોકસભાની ચુટણીનુ મતદાન થાય તે માટે વિવિધ કાર્યક્રમો થકી લોકજાગૃતિ લાવી રહી છે.ત્યારે હવે પંચમહાલની મોટી ગણાતી પંચામૃત…

Read More

તાલાલા ગીર માર્કેટ યાર્ડમાં કેસર કેરીના ભાવમાં ત્રીજો દિવસે એક બોક્સના 180નો વધારો

કેસર કેરી ખાવાના લોકો રસિયા છે ત્યારે આજે તાલાલા માર્કિટયાર્ડમાં કેસર કેરીનો બજારમાં ભાવ નક્કી કરવામાં આવી રહ્યો હતો. ગીર…

Read More

ગુજરાતની ગૌશાળાઓ પ્રાકૃતિક ખેતીના કેન્દ્રો બનશે:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

-શેરપુરા સહિત સાત ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ લીધો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામે સોમારપુરીજી મહારાજ ગૌશાળાનો રજતજયંતી…

Read More

મોડાસાના વરથુ ગામમાં ખેતરમાં લાગેલી આગથી ખેડુતોને લાખોનું નુકસાન

તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં વિજવાયરો ન હટાવતા ખેડુતોને વ્યાપક નુકસાન થયુ છે. વિજવાયરમાંથી તણખા ઝણતા વરથુ ગામના હિરાભાઈ, દિનેશભાઈ…

Read More

વળતર નહીં તો વોટ નહી, ખેડુતોએ આપી ચિમકી

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના ઝાઝરી ગામના રહીશો દ્વારા જીલ્લા કલેકટર અને જમીન સંપાદન અધિકારી અને સિંચાઈ વિભાગને આવેદન પત્ર આપ્યુ…

Read More