મેગા ડિમોલિશન પાર્ટ 2 :- વાપી મહાનગરપાલિકાએ બલિઠા બાદ ડુંગરી ફળિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર ફેરવ્યું બુલડોઝર, 100થી વધુ ગોડાઉન કર્યા નેસ્તનાબુદ

શનિવારે 24મી મેં ના વાપી મહાનગરપાલિકા દ્વારા વાપી મનપાના વહીવટદાર ભવ્ય વર્મા (IAS) તથા મનપાના કમિશ્નર યોગેશ ચૌધરીના સીધા માર્ગદર્શન…

Read More

શ્રી અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા ખાતે પ્રદર્શની અને યુવા ગોષ્ઠિનું આયોજન

વાત્સલ્યમૂર્તિ, ધર્મ-સંસ્કૃતિ રક્ષક અને પ્રજાવત્સલ શાસક પુણ્ય શ્લોક શ્રી અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે, વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે…

Read More

આણંદનાં લાંભવેલ ખાતે શ્રી હનુમાનજી મંદિરના પુનઃનિર્માણ અર્થે યોજાયેલો પવિત્ર ખાતમુહૂર્ત સમારંભ

લાંભવેલ ખાતે શ્રી હનુમાનજી મંદિરના પુનઃનિર્માણ માટે યોજાયેલા પવિત્ર ખાતમુહૂર્ત સમારંભનો ભવ્ય આયોજન થયો હતો. આ પ્રસંગે માનનીય સાંસદ શ્રી…

Read More

કમોસમી વરસાદે દાનહમાં આપી હાજરી, માર્ગો ભીંજાતા વાહનચાલકો મુશ્કેલીમાં

હવામાન વિભાગની આગાહીને અનુરૂપ આજે દાદરા નગર હવેલી સહિત દમણ અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદે હાજરી આપી છે.  વહેલી સવારે…

Read More

કમોસમી વરસાદે દાનહમાં આપી હાજરી, માર્ગો ભીંજાતા વાહનચાલકો મુશ્કેલીમાં

હવામાન વિભાગની આગાહીને અનુરૂપ આજે દાદરા નગર હવેલી સહિત દમણ અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદે હાજરી આપી છે.  વહેલી સવારે…

Read More

કમોસમી વરસાદે દાનહમાં આપી હાજરી, માર્ગો ભીંજાતા વાહનચાલકો મુશ્કેલીમાં

હવામાન વિભાગની આગાહીને અનુરૂપ આજે દાદરા નગર હવેલી સહિત દમણ અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદે હાજરી આપી છે.  વહેલી સવારે…

Read More

સેલવાસ દમણગંગા સર્કિટ હાઉસની બાજુમાં આવેલ ગાર્ડનને વેકેસનમાં વહેલા બંધ કરાતા લોકોમાં નારાજગી

સેલવાસ દમણગંગા સર્કિટ હાઉસની બાજુમાં આવેલા ગાર્ડનમાં હાલ વેકેસનને લઈ પ્રવાસીઓ તેમજ સ્થાનિકોનો ભારે ધસારો રહે છે. સાંજના સમયે ઠંડક…

Read More

ગુજરાત રાજ્ય યાત્રાધામ બોર્ડના સચિવ રમેશ મેરજા ગ્રામ પંચાયત ની ઔપચારિક મુલાકાતે

નારગોલ : વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના નારગોલ ગામે યાત્રાધામ બોર્ડના સચિવ રમેશભાઈ મેરઝા ઔપચારિક મુલાકાતે આવી પહોંચ્યા હતા. નારગોલ ગ્રામ…

Read More

મહારાણી અહલ્યાબાઈ હોલ્કરની ૩૦૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત દમણમાં ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રદર્શની યોજાઈ

દમણ:ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં પુણ્યશ્લોક મહારાણી અહલ્યાબાઈ હોલ્કરની ૩૦૦મી જન્મજયંતિને મહત્ત્વ આપીને ભાજપ દ્વારા…

Read More

નડિયાદ શહેર ભાજપ પરિવાર દ્વારા પુણ્ય શ્લોક શ્રી અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી

નડિયાદ, પુણ્ય શ્લોક શ્રી અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, નડિયાદ શહેર ભાજપ પરિવાર દ્વારા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં…

Read More