ભરૂચમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ પોક્સો એક્ટ, ગુડ ટચ-બેડ ટચ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાયા

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનોના સહયોગથી દીકરીઓની સુરક્ષા અને કાયદાકીય અધિકારો અંગે વિસ્તૃત માર્ગદર્શન…

Read More

ભરૂચમાં શરૂ થશે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, ભરૂચમાં પહેલું અને ગુજરાતમાં ૨૨ મું નવું કેમ્પસ શરુ કરાયું

શિક્ષણના ક્ષેત્રે પોતાના સમૃદ્ધ વારસાને આગળ વધારતા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે આજે ગુજરાતમાં તેની 22મી શાળાનું ઉદ્ઘાટન કર્યું. ભરૂચની શ્રવણ ચોકડી,…

Read More

યુપીએલે COP30 પૂર્વે વૈશ્વિક પહેલ ‘#AFarmerCan’ લોન્ચ કર્યું, ખેડૂતોને દર્શાવ્યા ક્લાઈમેટ હિરોઝ

ટકાઉ કૃષિ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી યુપીએલે બ્રાઝિલના બેલેમમાં 10-21 નવેમ્બર, 2025 દરમિયાન યોજાનારી 30મી યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ (COP30)…

Read More

રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તારીખ 7 નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધી અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટીમ દ્વારા કેન્સર ની જાગૃતિ અને કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરાયું

ભારત દેશમાં તારીખ 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,ત્યારે સુરત શહેરની અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટિમ દ્વારા…

Read More

કોંગ્રેસની નિષ્ક્રિયતા વચ્ચે વાગરા વિધાનસભામાં આપનો પગપેસારો

આપના જિલ્લા પ્રભારી અને જુના કોંગ્રેસી યાકુબ ગુરજી કોંગ્રેસને નુકસાન કરશે ? આપના જિલ્લા પ્રભારી અને જુના કોંગ્રેસી યાકુબ ગુરજી…

Read More

એડવાન્સ નૉલેજ એક્સચેન્જના હેતુ સાથે યુપીએલ યુનિવર્સિટી ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારી

યુપીએલ ગ્રુપ ની  પહેલ, યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી (યુપીએલ યુનિવર્સિટી) અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની સોમરવિલ કૉલેજમાં સ્થિત ઓક્સફોર્ડ ઈન્ડિયા સેન્ટર…

Read More

હાઈકલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હરિયાળી પૃથ્વી માટેની પ્રતિબદ્ધતા સાથે સમગ્ર મહિના દરમિયાન વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત

વૈશ્વિક જીવન વિજ્ઞાન કંપનીઓના એક વિશ્વસનીય ભાગીદાર, હાઈકલ લિમિટેડ દ્વારા હરિયાળી પૃથ્વી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં કંપનીની પાનોલી ઉત્પાદન…

Read More

વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે શ્રી બાલાસિનોર વિદ્યામંડળ સંચાલિત MSW કોલેજમાં પોષ્ટર એક્ઝિબિશનનું સફળ આયોજન

બાલાસિનોર, તા. 20 જુલાઈ 2025: “વસ્તી નિયંત્રણ – સુખી જીવનનો મંત્ર!”ના નારા સાથે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે શ્રી બાલાસિનોર વિદ્યામંડળ…

Read More

સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓની જે.એસ.આયુર્વેદિક કોલેજના એનાટોમી લેબની શૈક્ષણિક મુલાકાત

સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ, નડિયાદના આચાર્યશ્રી  પ્રો.ડૉ.મહેન્દ્રકુમાર દવે સાહેબની પ્રેરણાથી જે.એસ.આયુર્વેદિક કોલેજ, નડીઆદ સાથે અત્રેની કોલેજના MOU થયેલ છે. જે સંદર્ભમાં…

Read More

શ્રી સોરઠીયા રોહીદાસ વંશી જ્ઞાતિ શૈક્ષણિક ટ્રસ્ટ, સુરત દ્વારા 2000 અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ

સુરત: શ્રી સોરઠીયા રોહીદાસ વંશી જ્ઞાતિ શૈક્ષણિક ટ્રસ્ટ, સુરત દ્વારા તા. 8 જૂન 2025ના રોજ ભરીમાતા કોમ્યુનિટી હોલ ખાતે સાંજે…

Read More