વાપી મહાનગરપાલિકા ના કોઈપણ રેસિડેન્સીયલ વિસ્તારમાં ભંગારની ગેરપ્રવૃત્તિઓ કરવા નહીં દઈએ :- યોગેશ ચૌધરી, કમિશ્નર, વાપી મનપા

વાપી મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ એક સર્વે કરી ડુંગરા અને કરવડ વિસ્તારમાં રેસિડેન્સીયલ એરિયામાં ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન માલિકોને નોટિસ…

Read More

ભારતીય જનતા પાર્ટી નડિયાદ દ્વારા શ્રધ્ધાંજલિ : પહેલગામ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા 28 નિર્દોષ પ્રવાસીઓની આત્માની શાંતિ માટે શ્રધ્ધાંજલિ અપાઈ.

નડિયાદ, તા. 25 એપ્રિલ 2025જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા 28 નિર્દોષ ભારતીય પ્રવાસીઓની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી છે….

Read More

નડિયાદ ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી યોજાઈ

નડિયાદ, તા. 24 એપ્રિલ 2025: રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે “પંચાયત એડવાન્સમેન્ટ…

Read More

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે અમેરિકાના કોન્સ્યુલ જનરલ માઈક હેન્કીની શુભેચ્છા મુલાકાત

ગાંધીનગર, તા. 24 એપ્રિલ 2025: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આજે અમેરિકાના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ માઈક હેન્કીએ ગાંધીનગર ખાતે…

Read More

વાપી કોળીવાડમાં શ્રી જય જલારામ બાપાના મંદિરે 12માં પાટોત્સવ નિમિતે હોમ-હવન અને મહાપ્રસાદનું આયોજન કરાયું

વાપીમાં કોળીવાડમાં રહેતા અને કોંગ્રેસના આગેવાન ખંડુભાઈ પટેલ દ્વારા શ્રી જય જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ-વાપી કોળિવાડના નેજા હેઠળ ભવ્ય જલારામ બાપાનું…

Read More

જાફરાબાદ, અમરેલી: ખારવા સમાજના બે જૂથ વચ્ચે ધીંગાણું, પોલીસે ફરિયાદ નોંધી

અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં ખારવા સમાજના બે જૂથો વચ્ચે ગત રાત્રે ગંભીર ઝઘડો થયો હતો. આ ઘટના નગરપાલિકાની ચૂંટણીને લઈને…

Read More

અમરેલી: ચક્કરગઢ પાટીયા નજીક અમરેલી-સાવરકુંડલા માર્ગ પર સિંહણનું અકસ્માતમાં મોત

અમરેલી, તારીખ: 24 એપ્રિલ, 2025અમરેલી-સાવરકુંડલા માર્ગ પર ચક્કરગઢના પાટીયા નજીક એક દુઃખદ ઘટના બની છે, જેમાં ગીરની શાન સમી એક…

Read More

સરીગામ બાયપાસ રોડ પર ટેન્કર પલટી ખાઈ જતાં અકસ્માત, ચાલક ઘાયલ – જીપીસીબી તપાસમાં પ્રવાહીનું નમૂના એકત્રિત

ઉમરગામ તાલુકાના સરીગામ બાયપાસ રોડ પર એક ગંભીર અકસ્માત થયો છે. મેડલિન એન્ટરપ્રાઈઝીસમાં રો-મટીરીયલ લઈ જતું ટેન્કર અચાનક ટાયર ફાટવાને…

Read More

પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા દિવંગત નાગરિકોને વાપી અને દમણમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી

જમ્મૂ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત નિપજ્યા બાદ આ હુમલાને વખોડવા અને આતંકીઓનો નાશ કરી એક ઠોસ ઉદાહરણ…

Read More

નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જમ્મુ-કશ્મીરના પહલગામ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ

જમ્મુ-કશ્મીરના પહલગામ ખાતે તારીખ 22 એપ્રિલ, 2025ના રોજ પ્રવાસીઓ પર થયેલ ભયંકર આતંકવાદી હુમલામાં નિર્દોષ નાગરિકોના થયેલા મૃત્યુથી નડિયાદ શહેર…

Read More