શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવને રુદ્રાક્ષનો વિશેષ શ્રૃંગાર કરાયો
શ્રાવણ માસના પાંચમા દિવસે શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર વિશેષ રુદ્રાક્ષ શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવના રુદ્રાક્ષ શ્રૃંગારના દર્શન…
શ્રાવણ માસના પાંચમા દિવસે શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર વિશેષ રુદ્રાક્ષ શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવના રુદ્રાક્ષ શ્રૃંગારના દર્શન…
પંચમહાલ જીલ્લામા આજે વિવિધ સ્થળો પર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે પણ આજે ભવ્ય…
ગળતેશ્વર તાલુકાની ટીંબલી પ્રાથમિક શાળામાં આજરોજ બાલાસિનોર નવગુજરાત MSW કોલેજના સેમિસ્ટ 1ની વિદ્યાર્થીનીઓએ સામાજિક કાર્યના અભ્યાસના ભાગરુપે ચાંદીપુરા વાયરસથી બાળકોને…
નારગોલ :– વલસાડ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના નારગોલ…
વાહનચાલકો… માર્ગ અને મકાન વિભાગના અધિકારી-કોન્ટ્રાક્ટરની બુદ્ધિ બહેર મારી ગઈ છે? શુક્રવારે ઔરંગા ટાઈમ્સમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે,…
પંચમહાલ જિલ્લાના આદિજાતિ વિસ્તાર મોરવા હડફ તાલુકામાં રાજ્યના પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ,જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, ધારાસભ્ય…
આજરોજ નડિયાદની સી બી પટેલા આર્ટ્સ કોલેજમાં 2024ના બજેટ સેમિનારનું આયોજન કરવામા આવ્યું હતું. જેથી આ સેમિનારનો લ્હાવો લેવા બાલાસિનોર…
સંઘપ્રદેશ દાનહ દમણ અને દીવમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રદેશના પ્રશાસક દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. 9 ઓગસ્ટથી 15 મી…
9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ તરીકે આપણે જાણીએ છીએ.જેને લઇ આજરોજ ઠાસરા તાલુકાના ખડગોધરા ગામની નવી વસાહત પ્રાથમિક…
ગોધરા ખાતે આવેલી શ્રી સ્વામીનારાયણ ઈન્ટરનેશન ટેક્નો સ્કુલ ખાતે આપદા મિત્રો માટે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પંચમહાલ દ્વારા એક તાલીમનું આયોજન…