Umargam |ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં નવા રસ્તાઓના કામથી નાગરિકોમાં આનંદ

ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં શહેર વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલા ભરવામાં આવી રહ્યાં છે. નગરપાલિકા પ્રમુખ મનિષ રાય અને કારોબારી અધ્યક્ષ અંકુશ…

Read More

Vapi | વાપી મનપાના જનસુખાકારીના કામો માટે CMએ 21.50 કરોડ ફાળવ્યા

વાપી મહાનગરપાલિકાના વિકાસ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન દ્વારા વાપી મનપાના જનસુખાકારીના કામો માટે 21.50 કરોડ રૂપિયાની…

Read More

Nadiad | નડિયાદ મહાનગરપાલિકા ખાતે વર્ષ 2025-26નાં બજેટમાં શહેરના દરેક નાગરિક સુધી સુવિધાઓ પહોંચે તે માટે નડિયાદ શહેર કૉંગ્રેસ પ્રમુખ દ્વારા સૂચન પત્ર મારફતે કમિશનરશ્રી ને રજૂઆત.

સૂચન નં. 1 ચોમાસાની સિઝનમાં નડિયાદ શહેરમાં રહેણાંક સોસાયટીઓ સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે તેના…

Read More

Daman | દમણના ભેંસલોર-પાતલિયા કોસ્ટલ હાઈવે પર ખતરનાક ખાડો, વાહન ચાલકો માટે જીવલેણ પરિસ્થિતિ.

દમણ: દમણના ભેંસલોર થી પાતલિયાને જોડતા કોસ્ટલ હાઈવે પર પડેલા લાંબા અને ઊંડા ખાડાએ વાહન ચાલકો માટે મોટી મુશ્કેલી ઉભી…

Read More

Umargam | ઉમરગામમાં 3 વર્ષની બાળકી રમતા રમતા ગુમ: કેનાલમાંથી ચપ્પલ અને હાથના નિશાન મળ્યા, રેસ્ક્યુ ઓપરેશન યથાવત

ઊપલે: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા બંગલી ફળિયામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 3 વર્ષની માસૂમ બાળકી રમતા રમતા…

Read More

નડિયાદ | નડિયાદ સંતરામ મંદિરે ૧૯૪ મોં સમાધિ મહોત્સવ નિમિતે પૂજ્ય મોરારી બાપુ ની કથા માં કોમી એકતા જોવા મળી.

આજ રોજ નડિયાદ મુકામે સંતરામ મંદિરે ૧૯૪ મોં સમાધિ મહોત્સવ ચાલી રહેલ છે અને તે નિમિતે પૂજ્ય મોરારી બાપુ ની…

Read More

નડિયાદ | વિશ્વપ્રસિદ્ધ સંતરામ મહારાજના સાનિધ્યમાં ચાલી રહેલી રામકથા ને ધ્યાને લઇ, જાહેર હુકમ થી બંધ કરેલ વૈશાલી ગરનાળાને થોડા દિવસ ખુલ્લું રાખવા કોંગ્રેસ પ્રમુખ ની માંગ.

નડિયાદમાં વિશ્વપ્રસિદ્ધ સંતરામ મહારાજના સાનિધ્યમાં મોરારીદાસ બાપુની રામકથા ચાલી રહી છે તેવા સમયમાં તંત્ર દ્વારા વૈશાલી સિનેમા નું ગરનાળુ જાહેર…

Read More

વાપીમાં બિહાર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સાર્વજનિક સરસ્વતી પૂજાનું આયોજન કરાયું

વાપી: બિહાર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2 ફેબ્રુઆરી 2025ના રોજ વી.આઈ.એ ગ્રાઉન્ડ, ચાર રસ્તા, જી.આઈ.ડી.સી, વાપી ખાતે ભવ્ય સાર્વજનિક…

Read More

પાટણ | ચાણસ્મામાં SMCએ દરોડા પાડી 33 જુગારીઓને ઝડપી પાડ્યા, ચાણસ્મા શહેર BJP પ્રમુખની જુગારધામમાં સંડોવણી.

ચાણસ્મા શહેરમાં ચાર રસ્તા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં નવજીવન સ્પોર્ટ્સ ક્લબના નામે ચાલતા જુગારધામ પર સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC)એ દરોડો…

Read More

નરોલી ગામના ભવાની માતાના મંદિરમાં ધોળે દિવસે ચોરી થવાની ઘટના CCTV ફૂટેજમાં થઈ કેદ

નરોલી ગામના ભવાની માતાના પવિત્ર મંદિરમાં ધોળે દિવસે અજાણ્યા ચોરોએ મૂર્તિ પરથી મુગટ અને મંગળસૂત્ર ચોરીને ફરાર થઈ ગયો હોવાની…

Read More