રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તારીખ 7 નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધી અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટીમ દ્વારા કેન્સર ની જાગૃતિ અને કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરાયું

ભારત દેશમાં તારીખ 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,ત્યારે સુરત શહેરની અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટિમ દ્વારા…

Read More

કોંગ્રેસની નિષ્ક્રિયતા વચ્ચે વાગરા વિધાનસભામાં આપનો પગપેસારો

આપના જિલ્લા પ્રભારી અને જુના કોંગ્રેસી યાકુબ ગુરજી કોંગ્રેસને નુકસાન કરશે ? આપના જિલ્લા પ્રભારી અને જુના કોંગ્રેસી યાકુબ ગુરજી…

Read More

એડવાન્સ નૉલેજ એક્સચેન્જના હેતુ સાથે યુપીએલ યુનિવર્સિટી ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારી

યુપીએલ ગ્રુપ ની  પહેલ, યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી (યુપીએલ યુનિવર્સિટી) અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની સોમરવિલ કૉલેજમાં સ્થિત ઓક્સફોર્ડ ઈન્ડિયા સેન્ટર…

Read More

શ્રી સોરઠીયા રોહીદાસ વંશી જ્ઞાતિ શૈક્ષણિક ટ્રસ્ટ, સુરત દ્વારા 2000 અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ

સુરત: શ્રી સોરઠીયા રોહીદાસ વંશી જ્ઞાતિ શૈક્ષણિક ટ્રસ્ટ, સુરત દ્વારા તા. 8 જૂન 2025ના રોજ ભરીમાતા કોમ્યુનિટી હોલ ખાતે સાંજે…

Read More

પોલીસના ત્રાસથી કવિઠાનાં યુવકનો આપઘાત, નબીપૂર પોલીસ મથકના પો.ઈ સહિત બે જમાદાર સામે ગુનો નોંધાયો

થોડા દિવસ પહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નબીપૂર પોલીસ સ્ટેશનનાં પીઆઈ અને સ્ટાફની દાદાગીરી અંગે સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી….

Read More

જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

તારીખ ૨૭ ફેબ્રુઆરી ના રોજ જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશનન  દ્વારા યુનિટી બ્લડ બેંક ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ નું. આયોજન કરવામાં…

Read More

‘Let’s Sport Out’ થીમ પર આધારીત ગુજરાત ટાઈટન્સની ઈવેન્ટમાં 21 સ્કૂલોના 1020 થી વધુ બાળકોએ ભાગ લીધો

ગુજરાત ટાઇટન્સ જૂનાગઢ અને ભાવનગરમાં સફળતાપૂર્વક ઇવેન્ટ્સ પૂરી કર્યા બાદ જુનિયર ટાઇટન્સની રોમાંચક બીજી સિઝનને ભરૂચમાં લાવે છે. ‘Let’s Sport…

Read More

મનુબર ચોક્ડી એસ.આર પ્લાઝાના બિલ્ડર પિતા-પુત્રને બચાવવામાં બૌડાના અધિકારીઓને રસ કેમ ?

બિલ્ડરે બી.યુ સર્ટીફિકેટ વગર જ જીમના માલિકો સાથે ભાડા કરાર કર્યો, જીમ ચાલુ કરનાર ડોક્ટર્સને નિર્માણ પામી રહેલી બિલ્ડીંગમાં પ્રિમિયમ…

Read More

ભરૂચ જિલ્લાનો સૌથી ભ્રષ્ટ અધિકારી નરેશ જાની આખરે લાંચ લેતા પકડાયો !!

લીગલ કામ માટે પણ લાખો રૂપિયાની માંગણી કરતો હતો,માટી અને રેતી માફિયાઓ સાથે સીધી ભાગીદારી જ કરતો હતો !! ભરૂચ…

Read More

ભરુચના કવિયત્રી કિરણ જોગીદાસના પ્રથમ ગઝલ સંગ્રહ ‘ક્યાં ખબર હતી’નું વિમોચન કરાયુ

રોશન તખ્ખલુશથી જાણીતા ભરુચના કવિયત્રી કિરણ જોગીદાસનો પ્રથમ ગઝલ સંગ્રહનું ગુજરાતના અને સ્થાનિક કવિઓની પ્રેરક ઉપસ્થિતિમાં વિમોચન થયુ હતું. શહેરનાં…

Read More