વાપી ગીતા નગરથી લઇ રેલવે સ્ટેશનની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ડીવાયએસપીએ સ્થળ વિઝીટ કરી
વાપી ગીતા નગર ચોકીથી લઈને રેલવે સ્ટેશન સુધીની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ડીવાયએસપી દ્વારા સ્થળ વિઝીટ કરવામાં આવી હતી.ડી.વાય.એસ.પી.ના આગેવાનોએ…
વાપી ગીતા નગર ચોકીથી લઈને રેલવે સ્ટેશન સુધીની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ડીવાયએસપી દ્વારા સ્થળ વિઝીટ કરવામાં આવી હતી.ડી.વાય.એસ.પી.ના આગેવાનોએ…
ગઈ 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો શુભારંભ કર્યો હતો….
નરોલી ચેકપોસ્ટ પાસેના પુષ્પક બારમાં બોલાચાલી પછી થયેલા મર્ડર કેસમાં સેલવાસ પોલીસે 11 આરોપીને હીરાસતમાં લીધા હતા.જેને કોર્ટમાં રજૂ કરવામાં…
મહારાષ્ટ્રના પંઢરપુરમા મોટી અષાડી અગિયારસનું અતિ મહત્વ છે. આજના દિવસે પંઢરપુરમાં મહારાષ્ટ્રીયન અને અન્ય સમાજના લોકો લાખોની સંખ્યામાં શોભાયાત્રા કાઢી…
કન્ટેનર ધડાકાભેર કારને અથડાતાં ખીણમાં ખાબક્યું, કારનું ભારે નુંકશાન સંઘપ્રદેશ દમણના કલરીયાથી વાપીના વટાર સુધીના સાંકળા રસ્તાને કારણે વારંવાર અકસ્માત…
સરીગામ સાગમ પાસે આવેલા માંડા ગામમાં એક આઠ વર્ષના માસુમ બાળકનું બિલ્ડીંગના ખરકુંવામાં પડતાં કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ હૃદયવિદારક…
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને અગ્રણીઓએ મૃતક પરિવારજનોને મળી સાંત્વના આપી સેલવાસના નરોલીના એક બારમાં સંજાણના એક યુવકની હત્યાનો મામલો…
વાપી ટાઉન પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા 18 વર્ષથી નાસતા ફરતા બે આરોપીને ગાજીપુર, ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં વલસાડ S.O.G.ને…
ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જમાતી મોરચા મહારાષ્ટ્ર પ્રદેશનાં સભ્ય સુરેશ શિંદાએ, આમદાર શ્રીનિવાસ વનગાને એમનાં પાલઘર વિધાનસભા મત વિસ્તારમાં આવેલાં…
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નેવરી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.સ્થાનિકોની નજર પડતાં જ લોકો સ્થળ પર દોડી આવીને અકસ્માતમાં…