વાપી મામલતદાર કચેરીમાં વિવિધ સરકારી કામ માટે આવતા વિકલાંગ, અશક્ત અરજદારોને સરળતા રહે એ માટે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્હીલચેર દાન આપવામાં આવી

હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી તરફથી મામલતદાર કચેરીમાં એક વ્હીલચેરની ભેટ આપવામાં આવી છે. કચેરીમાં વિવિધ સરકારી કામ માટે આવતા વિકલાંગ,…

Read More

કાશ્મીરના શહીદોને વાપી મુસ્લિમ સમાજની શ્રદ્ધાંજલિ, રેલી કાઢી પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે આતંકવાદ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો

વાપી: કાશ્મીરના પુંચ જિલ્લામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા યાત્રાળુઓ માટે વાપી તાલુકાના મુસ્લિમ સમાજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. શુક્રવારે બપોરે…

Read More

સગીર વયના બાળકો સાથે થતી જાતીય સતામણી અંગે શિક્ષકો-વાલીઓમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ સાથે વલસાડ જિલ્લા પોલીસે “સ્વચ્છ મન, સ્વસ્થ તન” ના સૂત્ર સાથે જાગૃતિ સેમીનાર યોજી વિસ્તૃત માહિતી પ્રદાન કરી

વાપીમાં આવેલ ડુંગરા પ્રાથમિક શાળા ખાતે વલસાડ જિલ્લા પોલીસે એક અનોખા સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં વાપી વિસ્તાર મા બનતા…

Read More

સરીગામ ગ્રામ પંચાયત દ્વારા રૂ.35 લાખના વિકાસના કાર્યો CSR અંતર્ગત કરવામાં આવ્યા.

ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત હોલ ખાતે આજરોજ સરપંચ સહદેવ વઘાતની અધ્યક્ષતામાં લોક ઉપયોગી જાહેર શૌચાલય, આદિવાસી કન્યા છાત્રાલય, સરીગામ…

Read More

વાપી મહાનગરપાલિકા ના કોઈપણ રેસિડેન્સીયલ વિસ્તારમાં ભંગારની ગેરપ્રવૃત્તિઓ કરવા નહીં દઈએ :- યોગેશ ચૌધરી, કમિશ્નર, વાપી મનપા

વાપી મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ એક સર્વે કરી ડુંગરા અને કરવડ વિસ્તારમાં રેસિડેન્સીયલ એરિયામાં ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન માલિકોને નોટિસ…

Read More

વાપી કોળીવાડમાં શ્રી જય જલારામ બાપાના મંદિરે 12માં પાટોત્સવ નિમિતે હોમ-હવન અને મહાપ્રસાદનું આયોજન કરાયું

વાપીમાં કોળીવાડમાં રહેતા અને કોંગ્રેસના આગેવાન ખંડુભાઈ પટેલ દ્વારા શ્રી જય જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ-વાપી કોળિવાડના નેજા હેઠળ ભવ્ય જલારામ બાપાનું…

Read More

સરીગામ બાયપાસ રોડ પર ટેન્કર પલટી ખાઈ જતાં અકસ્માત, ચાલક ઘાયલ – જીપીસીબી તપાસમાં પ્રવાહીનું નમૂના એકત્રિત

ઉમરગામ તાલુકાના સરીગામ બાયપાસ રોડ પર એક ગંભીર અકસ્માત થયો છે. મેડલિન એન્ટરપ્રાઈઝીસમાં રો-મટીરીયલ લઈ જતું ટેન્કર અચાનક ટાયર ફાટવાને…

Read More

પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા દિવંગત નાગરિકોને વાપી અને દમણમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી

જમ્મૂ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત નિપજ્યા બાદ આ હુમલાને વખોડવા અને આતંકીઓનો નાશ કરી એક ઠોસ ઉદાહરણ…

Read More

વલસાડમાં એક્સપ્રેસ વે નિર્માણ વિવાદ: માટી ખનનને લઈ ગામલોકોનો વિરોધ, એસોસિએશનની કલેક્ટરને રજૂઆત

વલસાડ જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ વે ની  કામગીરીમાં માટી પુરાણ કરવા જિલ્લાના તળાવો માંથી માટી ઉલેચતા Valsad Soil & Earth…

Read More

વલસાડ જિલ્લામાં મોટા પાયે દારૂનો નાશ : 13 પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરાયેલ 3.31 કરોડનો દારૂ નાશ કર્યો,પારડીમાં સૌથી વધુ 61.58 લાખનો દારૂ પકડાયો હતો

વલસાડ જિલ્લાના દમણ, સેલવાસ અને મહારાષ્ટ્ર સરહદને જોડતો સરહદી વિસ્તાર હોવાથી અહીં મોટા પાયે દારૂની હેરાફેરી થતા રહે છે. નશા…

Read More