પંચમહાલના ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી થશે, વિશાળ ડોમ સહિતની કામગીરીને આખરી ઓપ

ગોધરા, ગોધરા ખાતે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી થવાની છે. જેના લઈને તંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવામા આવી રહ્યો…

Read More

કાશ્મીરના શહીદોને વાપી મુસ્લિમ સમાજની શ્રદ્ધાંજલિ, રેલી કાઢી પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે આતંકવાદ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો

વાપી: કાશ્મીરના પુંચ જિલ્લામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા યાત્રાળુઓ માટે વાપી તાલુકાના મુસ્લિમ સમાજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. શુક્રવારે બપોરે…

Read More

સગીર વયના બાળકો સાથે થતી જાતીય સતામણી અંગે શિક્ષકો-વાલીઓમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ સાથે વલસાડ જિલ્લા પોલીસે “સ્વચ્છ મન, સ્વસ્થ તન” ના સૂત્ર સાથે જાગૃતિ સેમીનાર યોજી વિસ્તૃત માહિતી પ્રદાન કરી

વાપીમાં આવેલ ડુંગરા પ્રાથમિક શાળા ખાતે વલસાડ જિલ્લા પોલીસે એક અનોખા સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં વાપી વિસ્તાર મા બનતા…

Read More

બેફિકર ફોરવ્હીલ ચાલકે મોટરસાઇકલને મારી ટક્કર, નડિયાદમાં બે ઘાયલ

નડિયાદ, તા. ૨૬/૦૪/૨૦૨૫: ગત તા. ૨૩/૦૪/૨૦૨૫ના રોજ રાત્રે આશરે ૧૧:૪૫ વાગ્યે નડિયાદ-પેટલાદ રોડ પર પીપલંગ ગામની સીમમાં બુલેટ ટ્રેનના બ્રિજ…

Read More

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે પિતાના હાથે પુત્રીની હત્યા

અમરેલી, તા. 26 એપ્રિલ 2025: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં…

Read More

સરીગામ ગ્રામ પંચાયત દ્વારા રૂ.35 લાખના વિકાસના કાર્યો CSR અંતર્ગત કરવામાં આવ્યા.

ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત હોલ ખાતે આજરોજ સરપંચ સહદેવ વઘાતની અધ્યક્ષતામાં લોક ઉપયોગી જાહેર શૌચાલય, આદિવાસી કન્યા છાત્રાલય, સરીગામ…

Read More

દમણના મશાલ ચોકથી એરપોર્ટ તરફ જતા રોડ પર કાર અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ સવાર યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ ઘટના દમણના વ્યસ્ત રસ્તા પર બની હતી, જે મશાલ ચોક અને દમણ એરપોર્ટને જોડે છે. મળતી માહિતી અનુસાર, ઉમરસાડીનો…

Read More

વાપી મહાનગરપાલિકા ના કોઈપણ રેસિડેન્સીયલ વિસ્તારમાં ભંગારની ગેરપ્રવૃત્તિઓ કરવા નહીં દઈએ :- યોગેશ ચૌધરી, કમિશ્નર, વાપી મનપા

વાપી મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ એક સર્વે કરી ડુંગરા અને કરવડ વિસ્તારમાં રેસિડેન્સીયલ એરિયામાં ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન માલિકોને નોટિસ…

Read More

ભારતીય જનતા પાર્ટી નડિયાદ દ્વારા શ્રધ્ધાંજલિ : પહેલગામ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા 28 નિર્દોષ પ્રવાસીઓની આત્માની શાંતિ માટે શ્રધ્ધાંજલિ અપાઈ.

નડિયાદ, તા. 25 એપ્રિલ 2025જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા 28 નિર્દોષ ભારતીય પ્રવાસીઓની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી છે….

Read More

નડિયાદ ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી યોજાઈ

નડિયાદ, તા. 24 એપ્રિલ 2025: રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે “પંચાયત એડવાન્સમેન્ટ…

Read More