નડિયાદ ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી યોજાઈ
નડિયાદ, તા. 24 એપ્રિલ 2025: રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે “પંચાયત એડવાન્સમેન્ટ…
નડિયાદ, તા. 24 એપ્રિલ 2025: રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે “પંચાયત એડવાન્સમેન્ટ…
ગાંધીનગર, તા. 24 એપ્રિલ 2025: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આજે અમેરિકાના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ માઈક હેન્કીએ ગાંધીનગર ખાતે…
વાપીમાં કોળીવાડમાં રહેતા અને કોંગ્રેસના આગેવાન ખંડુભાઈ પટેલ દ્વારા શ્રી જય જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ-વાપી કોળિવાડના નેજા હેઠળ ભવ્ય જલારામ બાપાનું…
અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં ખારવા સમાજના બે જૂથો વચ્ચે ગત રાત્રે ગંભીર ઝઘડો થયો હતો. આ ઘટના નગરપાલિકાની ચૂંટણીને લઈને…
અમરેલી, તારીખ: 24 એપ્રિલ, 2025અમરેલી-સાવરકુંડલા માર્ગ પર ચક્કરગઢના પાટીયા નજીક એક દુઃખદ ઘટના બની છે, જેમાં ગીરની શાન સમી એક…
ઉમરગામ તાલુકાના સરીગામ બાયપાસ રોડ પર એક ગંભીર અકસ્માત થયો છે. મેડલિન એન્ટરપ્રાઈઝીસમાં રો-મટીરીયલ લઈ જતું ટેન્કર અચાનક ટાયર ફાટવાને…
જમ્મૂ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત નિપજ્યા બાદ આ હુમલાને વખોડવા અને આતંકીઓનો નાશ કરી એક ઠોસ ઉદાહરણ…
જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના સંદર્ભે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટી (CCS)ની બેઠકમાં પાકિસ્તાન સંદર્ભે…
જમ્મુ-કશ્મીરના પહલગામ ખાતે તારીખ 22 એપ્રિલ, 2025ના રોજ પ્રવાસીઓ પર થયેલ ભયંકર આતંકવાદી હુમલામાં નિર્દોષ નાગરિકોના થયેલા મૃત્યુથી નડિયાદ શહેર…
દાદરા નગર હવેલીના ખાણવેલ વિસ્તારમાં તાજેતરમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં ભારે અસ્તવ્યસ્તી અને આક્રોશ ફેલાયો છે….