સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓની જે.એસ.આયુર્વેદિક કોલેજના એનાટોમી લેબની શૈક્ષણિક મુલાકાત

સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ, નડિયાદના આચાર્યશ્રી  પ્રો.ડૉ.મહેન્દ્રકુમાર દવે સાહેબની પ્રેરણાથી જે.એસ.આયુર્વેદિક કોલેજ, નડીઆદ સાથે અત્રેની કોલેજના MOU થયેલ છે. જે સંદર્ભમાં…

Read More

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નડિયાદ જિલ્લા દ્વારા પ્રારંભિક સંઘ શિક્ષા વર્ગ સફળતાપૂર્વક સંપન્ન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નડિયાદ જિલ્લાનો પ્રારંભિક સંઘ શિક્ષા વર્ગ તારીખ 23 મે થી 25 મે, 2025 દરમિયાન સંતરામ મંદિર, શાંતિ…

Read More

નડિયાદ શહેર ભાજપ પરિવાર દ્વારા પુણ્ય શ્લોક શ્રી અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી

નડિયાદ, પુણ્ય શ્લોક શ્રી અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, નડિયાદ શહેર ભાજપ પરિવાર દ્વારા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં…

Read More

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ નડિયાદની શાળા વ્યવસ્થાપન કમિટી સાથે સાધ્યો લાઇવ સંવાદ 

નડિયાદ, તા. 28 એપ્રિલ 2025આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યભરની શાળા વ્યવસ્થાપન કમિટી (SMC/SMDC) ના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સના…

Read More

ભારતીય જનતા પાર્ટી નડિયાદ દ્વારા શ્રધ્ધાંજલિ : પહેલગામ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા 28 નિર્દોષ પ્રવાસીઓની આત્માની શાંતિ માટે શ્રધ્ધાંજલિ અપાઈ.

નડિયાદ, તા. 25 એપ્રિલ 2025જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા 28 નિર્દોષ ભારતીય પ્રવાસીઓની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી છે….

Read More

નડિયાદ ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી યોજાઈ

નડિયાદ, તા. 24 એપ્રિલ 2025: રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે “પંચાયત એડવાન્સમેન્ટ…

Read More

ભુમેલ ચોકડીથી કણજરી જતા દાંડીમાર્ગની દુર્દશા અંગે ઘટતી કાર્યવાહીની માંગ

નડિયાદના ભુમેલ ચોકડીથી કણજરી તરફ જતો દાંડીમાર્ગ હાલ ખૂબ જ ખરાબ હાલતમાં છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે…

Read More

ડુમરાલમાં “નાઇટ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ”નો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે શુભારંભ

ડુમરાલ, 21 એપ્રિલ 2025: સંતરામ મંદિરના આદરણીય સંત શ્રી પૂ. નિર્ગુણદાસજી મહારાજ અને ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ ફન સ્પ્લેશ વોટર…

Read More

નડિયાદનાં કેરીયાવીમાં પારિવારિક અદાવતમાં મારામારી: મહેમદાવાદ તાલુકાના ખંભાલીનાં વ્યક્તિ પર હુમલો, ચાર સામે ફરિયાદ

મહેમદાવાદ તાલુકાના ખંભાલી રાઠોડ ફળિયામાં રહેતા ભલાભાઈ મંગળભાઈ રાઠોડ (ઉ.વ. ૪૨) દ્વારા તા. ૨૦/૦૪/૨૦૨૫ના રોજ નડિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં…

Read More

નડિયાદ મહાનગપાલિકામાં કોન્ટ્રાક્ટરોના કરોડોના બિલો અટવાઈ પડ્યા, જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યો મામલો

ગુજરાતમાં નવી બનેલી નડિયાદ મહાનગરપાલિકામાં વાર્ષિક કામો સાથે સંકળાયેલા કોન્ટ્રાકટરોએ બાકી પડતા લેણા માટે આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી….

Read More