સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓની જે.એસ.આયુર્વેદિક કોલેજના એનાટોમી લેબની શૈક્ષણિક મુલાકાત

સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ, નડિયાદના આચાર્યશ્રી  પ્રો.ડૉ.મહેન્દ્રકુમાર દવે સાહેબની પ્રેરણાથી જે.એસ.આયુર્વેદિક કોલેજ, નડીઆદ સાથે અત્રેની કોલેજના MOU થયેલ છે. જે સંદર્ભમાં…

Read More

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નડિયાદ જિલ્લા દ્વારા પ્રારંભિક સંઘ શિક્ષા વર્ગ સફળતાપૂર્વક સંપન્ન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નડિયાદ જિલ્લાનો પ્રારંભિક સંઘ શિક્ષા વર્ગ તારીખ 23 મે થી 25 મે, 2025 દરમિયાન સંતરામ મંદિર, શાંતિ…

Read More

નડિયાદ શહેર ભાજપ પરિવાર દ્વારા પુણ્ય શ્લોક શ્રી અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી

નડિયાદ, પુણ્ય શ્લોક શ્રી અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, નડિયાદ શહેર ભાજપ પરિવાર દ્વારા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં…

Read More

નડિયાદ: ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે ₹2082 લાખના ખર્ચે ડામર રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત

આજરોજ નડિયાદ ખાતે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે R&B વિભાગ દ્વારા ₹2082 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડામર રસ્તાઓના કામોનું…

Read More

નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઝાડા-ઊલટીના દર્દીઓની મુલાકાત

નડિયાદ, નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી જી.એચ.સોલંકીએ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઝાડા અને ઊલટીથી અસરગ્રસ્ત દર્દીઓની…

Read More

ખેડાનાં નડિયાદમાં વાવાઝોડા-વરસાદથી નુકસાન, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનો સરકારી તંત્રને તાત્કાલિક સર્વેનો આગ્રહ

નડિયાદ, તા. 06 મે, 2025ગઈકાલ સાંજે નડિયાદ શહેર, નડિયાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ સમગ્ર ખેડા જિલ્લામાં વાવાઝોડા સાથેના ભારે વરસાદને…

Read More

નડિયાદના મરીડા ગામે મંદિરમાંથી ચાંદીની બકરીની મૂર્તિની ચોરી થઈ.

નડિયાદ તાલુકાના મરીડા ખાતે રહેતા શ્રી કનુભાઈ રજાભાઈ રબારી દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, તા. 29,…

Read More

ભારતીય જનતા પાર્ટી નડિયાદ દ્વારા શ્રધ્ધાંજલિ : પહેલગામ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા 28 નિર્દોષ પ્રવાસીઓની આત્માની શાંતિ માટે શ્રધ્ધાંજલિ અપાઈ.

નડિયાદ, તા. 25 એપ્રિલ 2025જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા 28 નિર્દોષ ભારતીય પ્રવાસીઓની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી છે….

Read More

નડિયાદ ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી યોજાઈ

નડિયાદ, તા. 24 એપ્રિલ 2025: રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે “પંચાયત એડવાન્સમેન્ટ…

Read More

નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જમ્મુ-કશ્મીરના પહલગામ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ

જમ્મુ-કશ્મીરના પહલગામ ખાતે તારીખ 22 એપ્રિલ, 2025ના રોજ પ્રવાસીઓ પર થયેલ ભયંકર આતંકવાદી હુમલામાં નિર્દોષ નાગરિકોના થયેલા મૃત્યુથી નડિયાદ શહેર…

Read More