આણંદ મહાનગરપાલિકાના વિદ્યાનગર અને કરમસદ વિસ્તારમાં ૧૪૪.૯૮ લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

આણંદ: આણંદ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાનગર અને કરમસદ વિસ્તારમાં રૂ. ૧૪૪.૯૮ લાખના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ…

Read More

આણંદનાં લાંભવેલ ખાતે શ્રી હનુમાનજી મંદિરના પુનઃનિર્માણ અર્થે યોજાયેલો પવિત્ર ખાતમુહૂર્ત સમારંભ

લાંભવેલ ખાતે શ્રી હનુમાનજી મંદિરના પુનઃનિર્માણ માટે યોજાયેલા પવિત્ર ખાતમુહૂર્ત સમારંભનો ભવ્ય આયોજન થયો હતો. આ પ્રસંગે માનનીય સાંસદ શ્રી…

Read More

આણંદ| આણંદ જાગનાથ મહાદેવ ( NDDB) પાસે આવેલ રીયલ ફૂડ ઝોનની બેકરીમાં લાગી આગ.. 

તા: 26/01/2025 ના આજરોજ સવારે 8:20 કલાકે આણંદ ના જાગનાથ મહાદેવ પાસે આવેલ રિયલ બેકર્સની દુકાનમાં આકસ્મિક આગ લાગતાં આણંદ…

Read More