શ્રી અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા ખાતે પ્રદર્શની અને યુવા ગોષ્ઠિનું આયોજન
વાત્સલ્યમૂર્તિ, ધર્મ-સંસ્કૃતિ રક્ષક અને પ્રજાવત્સલ શાસક પુણ્ય શ્લોક શ્રી અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે, વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે…