ટ્રેન્ડિંગ સ્ટોરી

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે પિતાના હાથે પુત્રીની હત્યા

અમરેલી, તા. 26 એપ્રિલ 2025: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં…

Read More

સરીગામ ગ્રામ પંચાયત દ્વારા રૂ.35 લાખના વિકાસના કાર્યો CSR અંતર્ગત કરવામાં આવ્યા.

ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત હોલ ખાતે આજરોજ સરપંચ સહદેવ વઘાતની અધ્યક્ષતામાં લોક ઉપયોગી જાહેર શૌચાલય, આદિવાસી કન્યા છાત્રાલય, સરીગામ…

Read More

દમણના મશાલ ચોકથી એરપોર્ટ તરફ જતા રોડ પર કાર અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ સવાર યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ ઘટના દમણના વ્યસ્ત રસ્તા પર બની હતી, જે મશાલ ચોક અને દમણ એરપોર્ટને જોડે છે. મળતી માહિતી અનુસાર, ઉમરસાડીનો…

Read More

વાપી મહાનગરપાલિકા ના કોઈપણ રેસિડેન્સીયલ વિસ્તારમાં ભંગારની ગેરપ્રવૃત્તિઓ કરવા નહીં દઈએ :- યોગેશ ચૌધરી, કમિશ્નર, વાપી મનપા

વાપી મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ એક સર્વે કરી ડુંગરા અને કરવડ વિસ્તારમાં રેસિડેન્સીયલ એરિયામાં ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન માલિકોને નોટિસ…

Read More

ભારતીય જનતા પાર્ટી નડિયાદ દ્વારા શ્રધ્ધાંજલિ : પહેલગામ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા 28 નિર્દોષ પ્રવાસીઓની આત્માની શાંતિ માટે શ્રધ્ધાંજલિ અપાઈ.

નડિયાદ, તા. 25 એપ્રિલ 2025જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા 28 નિર્દોષ ભારતીય પ્રવાસીઓની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી છે….

Read More

નડિયાદ ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી યોજાઈ

નડિયાદ, તા. 24 એપ્રિલ 2025: રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે “પંચાયત એડવાન્સમેન્ટ…

Read More

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે અમેરિકાના કોન્સ્યુલ જનરલ માઈક હેન્કીની શુભેચ્છા મુલાકાત

ગાંધીનગર, તા. 24 એપ્રિલ 2025: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આજે અમેરિકાના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ માઈક હેન્કીએ ગાંધીનગર ખાતે…

Read More

વાપી કોળીવાડમાં શ્રી જય જલારામ બાપાના મંદિરે 12માં પાટોત્સવ નિમિતે હોમ-હવન અને મહાપ્રસાદનું આયોજન કરાયું

વાપીમાં કોળીવાડમાં રહેતા અને કોંગ્રેસના આગેવાન ખંડુભાઈ પટેલ દ્વારા શ્રી જય જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ-વાપી કોળિવાડના નેજા હેઠળ ભવ્ય જલારામ બાપાનું…

Read More

જાફરાબાદ, અમરેલી: ખારવા સમાજના બે જૂથ વચ્ચે ધીંગાણું, પોલીસે ફરિયાદ નોંધી

અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં ખારવા સમાજના બે જૂથો વચ્ચે ગત રાત્રે ગંભીર ઝઘડો થયો હતો. આ ઘટના નગરપાલિકાની ચૂંટણીને લઈને…

Read More

અમરેલી: ચક્કરગઢ પાટીયા નજીક અમરેલી-સાવરકુંડલા માર્ગ પર સિંહણનું અકસ્માતમાં મોત

અમરેલી, તારીખ: 24 એપ્રિલ, 2025અમરેલી-સાવરકુંડલા માર્ગ પર ચક્કરગઢના પાટીયા નજીક એક દુઃખદ ઘટના બની છે, જેમાં ગીરની શાન સમી એક…

Read More