ભરૂચમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ પોક્સો એક્ટ, ગુડ ટચ-બેડ ટચ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાયા

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનોના સહયોગથી દીકરીઓની સુરક્ષા અને કાયદાકીય અધિકારો અંગે વિસ્તૃત માર્ગદર્શન…

Read More

ભરૂચમાં શરૂ થશે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, ભરૂચમાં પહેલું અને ગુજરાતમાં ૨૨ મું નવું કેમ્પસ શરુ કરાયું

શિક્ષણના ક્ષેત્રે પોતાના સમૃદ્ધ વારસાને આગળ વધારતા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે આજે ગુજરાતમાં તેની 22મી શાળાનું ઉદ્ઘાટન કર્યું. ભરૂચની શ્રવણ ચોકડી,…

Read More

એડવાન્સ નૉલેજ એક્સચેન્જના હેતુ સાથે યુપીએલ યુનિવર્સિટી ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારી

યુપીએલ ગ્રુપ ની  પહેલ, યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી (યુપીએલ યુનિવર્સિટી) અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની સોમરવિલ કૉલેજમાં સ્થિત ઓક્સફોર્ડ ઈન્ડિયા સેન્ટર…

Read More

શ્રી સોરઠીયા રોહીદાસ વંશી જ્ઞાતિ શૈક્ષણિક ટ્રસ્ટ, સુરત દ્વારા 2000 અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ

સુરત: શ્રી સોરઠીયા રોહીદાસ વંશી જ્ઞાતિ શૈક્ષણિક ટ્રસ્ટ, સુરત દ્વારા તા. 8 જૂન 2025ના રોજ ભરીમાતા કોમ્યુનિટી હોલ ખાતે સાંજે…

Read More

પંચમહાલમાં પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓમા ગેસ સિલીન્ડરની ચોરી કરતી ત્રિપુટી ગેંગને રાજગઢ પોલીસે ઝડપી

પંચમહાલ જીલ્લાના ઘોંઘબા અને હાલોલ તાલુકામા આવેલી પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ ઈસમોને રાજગઢ પોલીસ ઝડપી…

Read More

પીપળાતા ગામના ગામવાસીઓને ગાય આધારીત ખેતીની સમજ અપાઇ

ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી, ગાંધીનગરના આદેશ મુજ પંચ પ્રકલ્પ મુજબ સમાજમાં ગાય આધારિત ખેતીના સંદર્ભમાં જાગૃતતા આવે એ માટે વિદ્યાર્થીઓ…

Read More

RTEને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરાઈ

આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) અધિનિયમ હેઠળ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અગાઉ ગ્રામ્ય વિસ્તારો માટે આવક મર્યાદા રૂ. 1.20…

Read More

વાપીમાં બિહાર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સાર્વજનિક સરસ્વતી પૂજાનું આયોજન કરાયું

વાપી: બિહાર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2 ફેબ્રુઆરી 2025ના રોજ વી.આઈ.એ ગ્રાઉન્ડ, ચાર રસ્તા, જી.આઈ.ડી.સી, વાપી ખાતે ભવ્ય સાર્વજનિક…

Read More

નડિયાદની સી. બી. પટેલ આર્ટસ કોલેજમાં CPR ટ્રેનિંગ પર વર્કશોપ યોજાયો

તાજેતરમાં નડિયાદની સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના NSS યુનિટના ઉપક્રમે આચાર્ય પ્રો .ડૉ.મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી માર્ગ સલામતી સપ્તાહ – ‘સારસંભાળ કાર્યક્રમ’ અંતર્ગત…

Read More

નડિયાદની સી. બી. પટેલ આર્ટસ કોલેજમાં basic Economics વિષય પર વ્યાખ્યાન યોજાયું.

નડિયાદ સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના સ્પર્ધાત્મક પરીક્ષા વિભાગ તથા અર્થશાસ્ત્ર વિભાગના સંયુકત ઉપક્રમે આચાર્ય પ્રો. ડૉ.મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી Basic Economics વિષય…

Read More