
શહેરા-વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન,વૃક્ષારોપણ,સફાઈ અભિયાન સહિતના કાર્યક્રમો યોજાયા
વિશ્વના લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમા…
વિશ્વના લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમા…
અણિયાદ ક્લસ્ટરમાં કુલ:-12 પ્રાથમિક શાળામાંથી 21 કૃતિ સાથે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.આ પ્રદર્શન માં કુલ 42 બળવૈજ્ઞાનિકો એ…
પંચમહાલ જિલ્લામાં ગૌમાંસની હેરાફેરીના બનાવો બની રહ્યા છે. શહેરા પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરીને હોન્ડા સીટીમા લઈ જવાતા 1275…
હાલોલ તાલુકાના સાથરોટા ગામે પાકા મકાનની એક દિવાલ ધરાશાઈ થતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી.એક બાંધકામ સાઇટ ઉપર છ મહિના…
શહેરા શહેરામાં ગણેશ વિસર્જન બાદ ઈદ -એ-મિલાદુન્નબી પર્વને લઈને શહેરા પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય.એસ.પીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી…
પંચમહાલ જીલ્લાના ગ્રામીણ વિસ્તારો આજે પણ મેળાઓ ભરાય છે. જેનો આનંદ લેવાનુ આજે પણ લોકો ચુકતા નથી.જીલ્લાના શહેરા તાલુકાના નાંદરવા…
હાલોલ ટાઉન પોલીસ ખાતે હાલોલ ડી.વાય.એસ.પી વી.જે.રાઠોડ તેમજ ટાઉન પીઆઇ કે.એ.ચૌધરી અને એસઆરપી પોલીસની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.હાલ સમગ્ર…
પંચમહાલ જીલ્લાના શહેરાનગર ખાતે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિધ્નહર્તા ગણેશજીની વિદાય કરવામા આવી હતી. શહેરાનગરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા…
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ની સ્વામી વિવેકાનંદ ચેર તેમજ શેટપીટી આટસ એન્ડ સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ બંધુત્વ દિવસ…
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આજે પાંચ પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ દુંદાળાદેવ ગણપતિ ગજાનનની પ્રતિમાઓનુ રામસાગર તળાવ ખાતે વિસર્જન કરવામા…