શહેરા-વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન,વૃક્ષારોપણ,સફાઈ અભિયાન સહિતના કાર્યક્રમો યોજાયા

વિશ્વના લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમા…

Read More

અણીયાદ ક્લસ્ટરમાં 21કૃતિ સાથે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

અણિયાદ ક્લસ્ટરમાં કુલ:-12 પ્રાથમિક શાળામાંથી 21 કૃતિ સાથે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.આ પ્રદર્શન માં કુલ 42 બળવૈજ્ઞાનિકો એ…

Read More

શહેરા પોલીસે ફિલ્મી ઢબે હોન્ડાસીટી કારનો પીછો કરીને 1275 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો

પંચમહાલ જિલ્લામાં ગૌમાંસની હેરાફેરીના બનાવો બની રહ્યા છે. શહેરા પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરીને હોન્ડા સીટીમા લઈ જવાતા 1275…

Read More

સાથરોટા ગામે મકાનની દિવાલ ધરાસાઈ થતા મહિલા ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાઇ

હાલોલ તાલુકાના સાથરોટા ગામે પાકા મકાનની એક દિવાલ ધરાશાઈ થતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી.એક બાંધકામ સાઇટ ઉપર છ મહિના…

Read More

શહેરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ -મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા

શહેરા શહેરામાં ગણેશ વિસર્જન બાદ ઈદ -એ-મિલાદુન્નબી પર્વને લઈને શહેરા પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય.એસ.પીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી…

Read More

નાંદરવા ગામે ઝાલા પાટડીયા બાપજીની દેરીએ લોક મેળો જામ્યો

પંચમહાલ જીલ્લાના ગ્રામીણ વિસ્તારો આજે પણ મેળાઓ ભરાય છે. જેનો આનંદ લેવાનુ આજે પણ લોકો ચુકતા નથી.જીલ્લાના શહેરા તાલુકાના નાંદરવા…

Read More

હાલોલ- ઈદે મિલાદ- અને ગણેશ વિસર્જનને લઈને ટાઉન પોલીસની ટીમ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

હાલોલ ટાઉન પોલીસ ખાતે હાલોલ ડી.વાય.એસ.પી વી.જે.રાઠોડ તેમજ ટાઉન પીઆઇ કે.એ.ચૌધરી અને એસઆરપી પોલીસની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.હાલ સમગ્ર…

Read More

શહેરાનગર ખાતે શાંતિપુર્ણ માહોલમા શ્રીજીબાપાને ભાવભરી વિદાય અપાઈ

પંચમહાલ જીલ્લાના શહેરાનગર ખાતે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિધ્નહર્તા ગણેશજીની વિદાય કરવામા આવી હતી. શહેરાનગરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા…

Read More

ગોધરા-વિશ્વ બંધુત્વ અને સ્વામી વિવેકાનંદ પર એક દિવસીય સેમિનારના આયોજનમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ની સ્વામી વિવેકાનંદ ચેર તેમજ શેટપીટી આટસ એન્ડ સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ બંધુત્વ દિવસ…

Read More

ગોધરાના ભાવિકોએ આંસુભરી આંખે ગણપતિ બાપાને આપી ભાવભરી વિદાય

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આજે પાંચ પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ દુંદાળાદેવ ગણપતિ ગજાનનની પ્રતિમાઓનુ રામસાગર તળાવ ખાતે વિસર્જન કરવામા…

Read More