ખેડાનાં નડિયાદમાં વાવાઝોડા-વરસાદથી નુકસાન, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનો સરકારી તંત્રને તાત્કાલિક સર્વેનો આગ્રહ

નડિયાદ, તા. 06 મે, 2025ગઈકાલ સાંજે નડિયાદ શહેર, નડિયાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ સમગ્ર ખેડા જિલ્લામાં વાવાઝોડા સાથેના ભારે વરસાદને…

Read More

નડિયાદના મરીડા ગામે મંદિરમાંથી ચાંદીની બકરીની મૂર્તિની ચોરી થઈ.

નડિયાદ તાલુકાના મરીડા ખાતે રહેતા શ્રી કનુભાઈ રજાભાઈ રબારી દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, તા. 29,…

Read More

ખેડા જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે નયનાબેન પટેલની જાહેરાત

ખેડા, તા. 29 એપ્રિલ 2025: ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવા પ્રમુખ તરીકે નયનાબેન પટેલની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી…

Read More

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ નડિયાદની શાળા વ્યવસ્થાપન કમિટી સાથે સાધ્યો લાઇવ સંવાદ 

નડિયાદ, તા. 28 એપ્રિલ 2025આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યભરની શાળા વ્યવસ્થાપન કમિટી (SMC/SMDC) ના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સના…

Read More

પંચમહાલના ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી થશે, વિશાળ ડોમ સહિતની કામગીરીને આખરી ઓપ

ગોધરા, ગોધરા ખાતે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી થવાની છે. જેના લઈને તંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવામા આવી રહ્યો…

Read More

બેફિકર ફોરવ્હીલ ચાલકે મોટરસાઇકલને મારી ટક્કર, નડિયાદમાં બે ઘાયલ

નડિયાદ, તા. ૨૬/૦૪/૨૦૨૫: ગત તા. ૨૩/૦૪/૨૦૨૫ના રોજ રાત્રે આશરે ૧૧:૪૫ વાગ્યે નડિયાદ-પેટલાદ રોડ પર પીપલંગ ગામની સીમમાં બુલેટ ટ્રેનના બ્રિજ…

Read More

ભારતીય જનતા પાર્ટી નડિયાદ દ્વારા શ્રધ્ધાંજલિ : પહેલગામ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા 28 નિર્દોષ પ્રવાસીઓની આત્માની શાંતિ માટે શ્રધ્ધાંજલિ અપાઈ.

નડિયાદ, તા. 25 એપ્રિલ 2025જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા 28 નિર્દોષ ભારતીય પ્રવાસીઓની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી છે….

Read More

નડિયાદ ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી યોજાઈ

નડિયાદ, તા. 24 એપ્રિલ 2025: રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે “પંચાયત એડવાન્સમેન્ટ…

Read More

નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જમ્મુ-કશ્મીરના પહલગામ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ

જમ્મુ-કશ્મીરના પહલગામ ખાતે તારીખ 22 એપ્રિલ, 2025ના રોજ પ્રવાસીઓ પર થયેલ ભયંકર આતંકવાદી હુમલામાં નિર્દોષ નાગરિકોના થયેલા મૃત્યુથી નડિયાદ શહેર…

Read More

ભુમેલ ચોકડીથી કણજરી જતા દાંડીમાર્ગની દુર્દશા અંગે ઘટતી કાર્યવાહીની માંગ

નડિયાદના ભુમેલ ચોકડીથી કણજરી તરફ જતો દાંડીમાર્ગ હાલ ખૂબ જ ખરાબ હાલતમાં છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે…

Read More