વાપી મહાનગરપાલિકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને કમિશ્નરની અધ્યક્ષતામાં યોજાઈ રિવ્યુ મિટિંગ

વાપી મહાનગરપાલિકામાં વિકાસના જરૂરી પ્રોજેક્ટને વહેલા પૂર્ણ કરવા પર કરી ચર્ચા વાપી મહાનગરપાલિકા દ્વારા નગરના વિકાસ માટે જરૂરી બજેટ પ્રસ્તુત…

Read More

દમણના ડાભેલ ખાતે ગેરકાયદે બાંધકામ પર તંત્રની કાર્યવાહી, બિલ્ડર સામે કડક પગલાં

દમણના ડાભેલ સ્થિત ધર્મિષા પાર્ક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરનાર બિલ્ડર ગુલાબભાઈ બાબુ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. તંત્રના…

Read More

RTEને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરાઈ

આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) અધિનિયમ હેઠળ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અગાઉ ગ્રામ્ય વિસ્તારો માટે આવક મર્યાદા રૂ. 1.20…

Read More

Valsad | હોળી અને રમઝાનના શુક્રવારને લઈ GIDC પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું કરાયું આયોજન, કોમી એકતા સાથે તહેવારો ઉજવવા સૂચન

શુક્રવારે એક તરફ હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર ધુળેટી છે. તો, એ જ દિવસ મુસ્લિમ સમાજ માટે જુમ્મા નો દિવસ છે….

Read More

Mahisagar | વિનાયક વિધાલય મલેકપુર ખાતે હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે આવેલ વિનાયક વિધાલય ખાતે હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળા પરિસરમાં રંગોની છોળો…

Read More

Silvassa | સિલ્વાસાના “નીલેશભાઈ કા ઢાબા” માંથી દારૂ અને ગુટખાનો મોટો જથ્થો જપ્ત

સિલ્વાસા: ફૂડ વિભાગની ટીમે રાખોલી-સયાલી એક્સટેન્શન વિસ્તારમાં આવેલા “નીલેશભાઈ કા ઢાબા” પર દરોડો પાડી મોટી માત્રામાં દારૂ અને પ્રતિબંધિત ગુટખો…

Read More

Nadiad | નડિયાદ ખાતે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં માં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુથ સંવાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં માં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુથ સંવાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ખાતે નડિયાદના…

Read More

KhedA | ખેડાના યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનાં મેળાની તૈયારીઓ શરૂ.

ફાગણી પૂનમના મેળામાં સમગ્ર રાજ્યમાંથી અને ખાસ કરીને નજીકના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવનાર શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની અગવડ…

Read More

Selvas | સેલવાસમાં ધામધૂમથી ઉજવાયો ભગવાન કાર્તિકેયનો જન્મદિવસ

સેલવાસમાં ધામધૂમથી ઉજવાયો ભગવાન કાર્તિકેયનો જન્મદિવસ સેલવાસ: સેલવાસ તમિલ સંઘમ દ્વારા ધામધૂમથી થાઇપુસમ પર્વનું આયોજન કરાયું, જે ભગવાન કાર્તિકેયના જન્મદિવસ…

Read More

નડિયાદ | નડિયાદ સંતરામ મંદિરે ૧૯૪ મોં સમાધિ મહોત્સવ નિમિતે પૂજ્ય મોરારી બાપુ ની કથા માં કોમી એકતા જોવા મળી.

આજ રોજ નડિયાદ મુકામે સંતરામ મંદિરે ૧૯૪ મોં સમાધિ મહોત્સવ ચાલી રહેલ છે અને તે નિમિતે પૂજ્ય મોરારી બાપુ ની…

Read More