
વનોડામાં ઠાકોર સમાજના ભક્તોએ મહી નદીમાં ગણપતિ બાપ્પા મોરીયાને 5 દિવસે વિદાય આપી
7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી ખેડા જિલ્લાના આસપાસના વિસ્તારોની મહેમાનગતિ માણવા પધારેલા રિધ્ધી સિધ્ધીના સ્વામી ગણપતિ બાપાની અનેક પરિવારો તેમજ અનેક…
7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી ખેડા જિલ્લાના આસપાસના વિસ્તારોની મહેમાનગતિ માણવા પધારેલા રિધ્ધી સિધ્ધીના સ્વામી ગણપતિ બાપાની અનેક પરિવારો તેમજ અનેક…
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આજે પાંચ પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ દુંદાળાદેવ ગણપતિ ગજાનનની પ્રતિમાઓનુ રામસાગર તળાવ ખાતે વિસર્જન કરવામા…
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પટેલ લીલાબેન રમેશભાઈના પતી પટેલ રમેશભાઈ શિવાભાઈ અને તૈઓના પુત્ર ડોકટર ઉમંગકુમાર રમેશભાઈ…
ગોધરા મામલતદાર કચેરીમાં ઇ ધારા શાખામાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીદ્વારા મિલ્કત સંબધિત કાંચી નોંધ પાડી આપવા માટે લાંચ ની…
તિજોરી તોડીને રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી પલાયન પંચમહાલ શહેરાનગરમા આવેલા કાંકરી રોડ પર તસ્કરોએ એક બંધ મકાનને નિશાન…
પંચમહાલ જીલ્લામા આવતીકાલથી ગણેશ ચતુર્થી પર્વનો પ્રારંભ થશે.જેને લઇ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરા તાલુકામા આવેલા…
તાજેતરમાં ગળતેશ્વર તાલુકાની વનોડા ગામની પે સેન્ટર શાળામાં DDO/TDOએ મુલાકાત લીધી હતી.જેમાં તેઓ શાળાનાં વર્ગખંડમાં જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી.આ…
પાંચમી સપ્ટેમ્બરના દિવસને શિક્ષકદિન તરીકે ઓળખવામાં આવે છે.જેમાં એક દિવસનો અભ્યાસ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક બની શાળાના બાળકોને અભ્યાસ કરાવતાં હોય…
ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ દિવસ છે. તેમની યાદમા શિક્ષક દિવસ તરીકે ઘોષિત કરવામા આવ્યો છે. દેશના ભાવિ ઘડતરમા…
ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ તાંડવ મચાવતા અનેક ગામો અને શહેરોના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ રહ્યાં છે. ત્યારે ઉપરવાસમાં વરસાદે…