Nadiad |નડિયાદ શહેરના મિશન રોડ ઓવરબ્રિજ પર થયો અકસ્માત.

નડિયાદ શહેરના મિશન રોડ ઓવરબ્રિજ પર થયો અકસ્માત એસટી બસ અને રીક્ષા વચ્ચે થયો અકસ્માત દાહોદ થી ખેડા જતી બસને…

Read More

Nadiad | નશામાં ધૂત મહેમદાવાદના કારચાલકે ઓવરટેક કરતા સમયે સામેથી આવતા બાઈક સાથે સર્જ્યો અકસ્માત.

નશામાં ધૂત કારચાલક બેંકના મેનેજરે સર્જ્યો અકસ્માત નશામાં ધૂત મહેમદાવાદના રહેવાસી કારચાલકની કારમાંથી દારૂની ખાલી બોટલ અને બે દારૂ ભરેલા…

Read More

Nadiad | જિલ્લા સરકારી વકીલ ધવલ.આર.બારોટની દલીલોને ઘ્યાને રાખી નડિયાદ માં બનેલી લવ જેહાદની ઘટનાનો આરોપી રઈશ મહીડાની જામીન અરજી નામંજુર કરતી સેસન્સ કોર્ટ.

નડિયાદ પશ્વિમ પો.સ્ટે.ફ.ગુ.રજી.નં.૧૧૨૦૪૦૪૭૨૫ ૦૦૧૮/૨૦૨૫ થી બી.એન.એસ.ની કલમ-૬૪(૨)(એમ), ૩૫૧ (૩),૩૫૨,૩૨૪, ૧૧૫ કલમ મુજબનો ગુનો રજીસ્ટ્રર કરેલો અને સદર ગુનામાં પોલીસે આરોપી…

Read More

Nadiad | નડિયાદ મહાનગરપાલિકા ખાતે વર્ષ 2025-26નાં બજેટમાં શહેરના દરેક નાગરિક સુધી સુવિધાઓ પહોંચે તે માટે નડિયાદ શહેર કૉંગ્રેસ પ્રમુખ દ્વારા સૂચન પત્ર મારફતે કમિશનરશ્રી ને રજૂઆત.

સૂચન નં. 1 ચોમાસાની સિઝનમાં નડિયાદ શહેરમાં રહેણાંક સોસાયટીઓ સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે તેના…

Read More

નડિયાદ | નડિયાદ સંતરામ મંદિરે ૧૯૪ મોં સમાધિ મહોત્સવ નિમિતે પૂજ્ય મોરારી બાપુ ની કથા માં કોમી એકતા જોવા મળી.

આજ રોજ નડિયાદ મુકામે સંતરામ મંદિરે ૧૯૪ મોં સમાધિ મહોત્સવ ચાલી રહેલ છે અને તે નિમિતે પૂજ્ય મોરારી બાપુ ની…

Read More

નડિયાદ | વિશ્વપ્રસિદ્ધ સંતરામ મહારાજના સાનિધ્યમાં ચાલી રહેલી રામકથા ને ધ્યાને લઇ, જાહેર હુકમ થી બંધ કરેલ વૈશાલી ગરનાળાને થોડા દિવસ ખુલ્લું રાખવા કોંગ્રેસ પ્રમુખ ની માંગ.

નડિયાદમાં વિશ્વપ્રસિદ્ધ સંતરામ મહારાજના સાનિધ્યમાં મોરારીદાસ બાપુની રામકથા ચાલી રહી છે તેવા સમયમાં તંત્ર દ્વારા વૈશાલી સિનેમા નું ગરનાળુ જાહેર…

Read More

નડિયાદની સી. બી. પટેલ આર્ટસ કોલેજમાં CPR ટ્રેનિંગ પર વર્કશોપ યોજાયો

તાજેતરમાં નડિયાદની સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના NSS યુનિટના ઉપક્રમે આચાર્ય પ્રો .ડૉ.મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી માર્ગ સલામતી સપ્તાહ – ‘સારસંભાળ કાર્યક્રમ’ અંતર્ગત…

Read More

નડિયાદ| નડિયાદ રેલવે સ્ટેશન રોડ પર આવેલી 13 દુકાનો તોડી પાડવા માં આવી.

નડિયાદ ટાઉન પોલીસ મથકની સામે આવેલી 13 દુકાનોનો મામલો એકાએક ફરી વિવાદોમાં આવતા આખરે આજ રોજ દુકાનો તોડી પાડવામાં આવી….

Read More

ખેડા | વસો પીએસઆઈ સામે ગુનો ન નોંધાય તો પરિવારની આત્મવિલોપનની ચિમકી, ૩ દિવસમાં ફરિયાદ નોંધવા જિલ્લા પોલીસ વડા સમક્ષ માંગ.

વસોના પીએસઆઈ દ્વારા એક યુવકને દારૂના કેસમાં પકડ્યા બાદ જામીન આપ્યા બાદ ઢોર માર માર્યાના આક્ષેપ ઉઠ્યા છે. જેમાં યુવક…

Read More

નડિયાદ| નડિયાદ રેલવે સ્ટેશન રોડ પર આવેલી 13 દુકાનો ખાલી કરવા માટે સૂચના અપાઈ

આવતીકાલ સુધી દુકાનો ખાલી ન કરાય તો મનપા દ્વારા કાર્યવાહીની ચીમકી ઉચ્ચારાઈ! નડિયાદ ટાઉન પોલીસ મથકની સામે આવેલી 13 દુકાનોનો…

Read More