સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓની જે.એસ.આયુર્વેદિક કોલેજના એનાટોમી લેબની શૈક્ષણિક મુલાકાત

સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ, નડિયાદના આચાર્યશ્રી  પ્રો.ડૉ.મહેન્દ્રકુમાર દવે સાહેબની પ્રેરણાથી જે.એસ.આયુર્વેદિક કોલેજ, નડીઆદ સાથે અત્રેની કોલેજના MOU થયેલ છે. જે સંદર્ભમાં…

Read More

નડિયાદ વિધાનસભાનાં વલેટવા ગામે ₹249.10 લાખના ખર્ચે રસ્તાઓના રિસરફેસિંગ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

નડિયાદ વિધાનસભા વિસ્તારના વલેટવા ગામે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈના હસ્તે ₹249.10 લાખના ખર્ચે RCC અને ડામરના રસ્તાઓના રિસરફેસિંગ કામોનું ખાતમુહૂર્ત…

Read More

આણંદમાં “ગુણવત્તા યાત્રા ગુજરાત” કાર્યક્રમનું ભવ્ય આયોજન

આણંદ, આણંદ જિલ્લા ઉદ્યોગ વિભાગ દ્વારા “ગુણવત્તા યાત્રા ગુજરાત” કાર્યક્રમનું ભવ્ય આયોજન આણંદ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનનીય…

Read More

આણંદ મહાનગરપાલિકાના વિદ્યાનગર અને કરમસદ વિસ્તારમાં ૧૪૪.૯૮ લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

આણંદ: આણંદ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાનગર અને કરમસદ વિસ્તારમાં રૂ. ૧૪૪.૯૮ લાખના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ…

Read More

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નડિયાદ જિલ્લા દ્વારા પ્રારંભિક સંઘ શિક્ષા વર્ગ સફળતાપૂર્વક સંપન્ન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નડિયાદ જિલ્લાનો પ્રારંભિક સંઘ શિક્ષા વર્ગ તારીખ 23 મે થી 25 મે, 2025 દરમિયાન સંતરામ મંદિર, શાંતિ…

Read More

આણંદમાં “ડોક્ટર હાઉસ”નો ભવ્ય શુભારંભ

આણંદ, 25 મે, 2025: આણંદના ખ્યાતનામ ડોક્ટરોના સામૂહિક પ્રયાસો દ્વારા ડો. નિમેષ પટેલ, ડો. ધર્મેન્દ્ર પટેલ, ડો. દર્શના મહેતા, ડો….

Read More

શ્રી અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા ખાતે પ્રદર્શની અને યુવા ગોષ્ઠિનું આયોજન

વાત્સલ્યમૂર્તિ, ધર્મ-સંસ્કૃતિ રક્ષક અને પ્રજાવત્સલ શાસક પુણ્ય શ્લોક શ્રી અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે, વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે…

Read More

આણંદનાં લાંભવેલ ખાતે શ્રી હનુમાનજી મંદિરના પુનઃનિર્માણ અર્થે યોજાયેલો પવિત્ર ખાતમુહૂર્ત સમારંભ

લાંભવેલ ખાતે શ્રી હનુમાનજી મંદિરના પુનઃનિર્માણ માટે યોજાયેલા પવિત્ર ખાતમુહૂર્ત સમારંભનો ભવ્ય આયોજન થયો હતો. આ પ્રસંગે માનનીય સાંસદ શ્રી…

Read More

મહારાણી અહલ્યાબાઈ હોલ્કરની ૩૦૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત દમણમાં ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રદર્શની યોજાઈ

દમણ:ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં પુણ્યશ્લોક મહારાણી અહલ્યાબાઈ હોલ્કરની ૩૦૦મી જન્મજયંતિને મહત્ત્વ આપીને ભાજપ દ્વારા…

Read More

નડિયાદ શહેર ભાજપ પરિવાર દ્વારા પુણ્ય શ્લોક શ્રી અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી

નડિયાદ, પુણ્ય શ્લોક શ્રી અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, નડિયાદ શહેર ભાજપ પરિવાર દ્વારા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં…

Read More