વાપીના છીરીમાં 14 વર્ષની સગીરાનો આપઘાત: પોલીસે તપાસ શરૂ કરી

છીરીમાં 14 વર્ષની સગીરાએ ફાંસો ખાધો વાપીના છીરી ખાતે રહેતી 14 વર્ષની સગીરાએ ઘરમાં જ ફાંસો ખાઇ લેતા ડુંગરા પોલીસને…

Read More

ઉમરગામના રળિયામણા દરિયા કિનારે બીચ ક્લિનિંગ અભિયાન યોજાયું

ઉમરગામ તાલુકાના રળિયામણા દરિયા કિનારે સ્વચ્છતા જાળવવાના ઉમદા હેતુથી બીચ ક્લિનિંગ અભિયાન યોજાયું હતું. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) સરીગામ…

Read More

વાપીમાં કચરાનો કોહરામ: મહાનગરપાલિકાની નિષ્ફળતા અને એજન્સીની બેદરકારીથી નાગરિકોનું જીવન નર્કમય

વાપીમાં કચરાનો કોહરામ, મહાનગરપાલિકાની નિષ્ફળતા અને કચરો એકત્ર કરી નામધા ડમ્પિંગ સાઇટ પર ઠાલવનાર એજન્સીની નફ્ફટાઈથી શહેરના નાગરિકોનું જીવન નર્ક…

Read More

વાપીમાં ગેરકાયદેસર ભંગાર ગોડાઉન તોડફોડ સામે અનંત પટેલની ન્યાય યાત્રા

વાપી મહાનગરપાલિકા દ્વારા ડુંગરી ફળિયા, કરવડ, બલિઠા, સલવાવ, મોરાઈમાં ગેરકાયદેસર ગોડાઉન ઉભા કરી ભંગારની પ્રવૃતિ કરનારાઓના ગોડાઉન પર બુલડોઝર ફેરવી…

Read More

વાપીમાં નજીવી બાબતે યુવક પર નિર્દય હુમલો: બે આરોપીઓએ પથ્થરથી ઢોર માર માર્યો

એકે યુવકને પગતળે દબાવી દીધો અને બીજાએ 10થી વધુ વખત ભારે પથ્થરના ઘા મારી અધમુઓ કર્યો વાપીમાં નજીવી બાબતે બોલાચાલી…

Read More

સોળસુબા મુક્તિધામની દયનીય સ્થિતિ સામે ગ્રામજનોમાં ભારે નારાજગી, તંત્ર સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની

વલસાડ જિલ્લાના 32 હજારથી વધુ વસ્તી ધરાવતા સોળસુબા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા મુક્તિધામની હાલત હાલમાં ભારે ચિંતાજનક બની છે. તાજેતરમાં…

Read More

કમોસમી વરસાદથી વાપી GIDC માં લીલાલહેર, પાણી-હવા પ્રદુષણ ફેલાવનારાઓએ ભરપૂર લાભ લીધો?

હવામાન વિભાગની આગાહી મુજબ 24મી મેં ના વાપી સહિત વલસાડ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે ભારે પવન સાથે…

Read More

મેગા ડિમોલિશન પાર્ટ 2 :- વાપી મહાનગરપાલિકાએ બલિઠા બાદ ડુંગરી ફળિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર ફેરવ્યું બુલડોઝર, 100થી વધુ ગોડાઉન કર્યા નેસ્તનાબુદ

શનિવારે 24મી મેં ના વાપી મહાનગરપાલિકા દ્વારા વાપી મનપાના વહીવટદાર ભવ્ય વર્મા (IAS) તથા મનપાના કમિશ્નર યોગેશ ચૌધરીના સીધા માર્ગદર્શન…

Read More

સેલવાસ દમણગંગા સર્કિટ હાઉસની બાજુમાં આવેલ ગાર્ડનને વેકેસનમાં વહેલા બંધ કરાતા લોકોમાં નારાજગી

સેલવાસ દમણગંગા સર્કિટ હાઉસની બાજુમાં આવેલા ગાર્ડનમાં હાલ વેકેસનને લઈ પ્રવાસીઓ તેમજ સ્થાનિકોનો ભારે ધસારો રહે છે. સાંજના સમયે ઠંડક…

Read More

ગુજરાત રાજ્ય યાત્રાધામ બોર્ડના સચિવ રમેશ મેરજા ગ્રામ પંચાયત ની ઔપચારિક મુલાકાતે

નારગોલ : વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના નારગોલ ગામે યાત્રાધામ બોર્ડના સચિવ રમેશભાઈ મેરઝા ઔપચારિક મુલાકાતે આવી પહોંચ્યા હતા. નારગોલ ગ્રામ…

Read More