આને કહેવાય સાચી મિત્રાંજલિ,મિત્રને મિત્રાંજલિ આપવા માટે સતત 11 વર્ષથી યોજાતી રક્તદાન શિબિર. ભોજના યુવાનો દ્વારા સતત 11માં વર્ષે રક્તદાન શિબિર યોજના અનોખી રીતે સેવાકીય કામગીરી કરાય છે.
આને કહેવાય સાચી મિત્રાંજલિ.. ભુજ: ભુજના મહાવીર નગરમાં રહેતા યુવાન જે પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા અને પોતાની ચાલુ ફરજ…

