
અંબાજી ગબ્બર પર્વત પર રીંછ દેખતાં ભક્તોમાં, જય જય ના બદલે ભય ભયનો માહોલ ફેલાયો
યાત્રાધામ અંબાજી માતાનો મહિમા અપરંપાર છે. જેથી ગુજરાતભરના ભક્તો મા આંબાના દર્શને પગપાળા સંઘ બાઇક રેલી તેમજ બસ અને ગાડીઓમાં…
યાત્રાધામ અંબાજી માતાનો મહિમા અપરંપાર છે. જેથી ગુજરાતભરના ભક્તો મા આંબાના દર્શને પગપાળા સંઘ બાઇક રેલી તેમજ બસ અને ગાડીઓમાં…
દમણ નજીક વટારથી મોરાઈ તરફ જતા માર્ગ પર તા.7 સપ્ટેમ્બરે બપોરના સમયે એક ટેમ્પો (નંબર GJ15X6612) પલ્ટી મારી ગયો હતો.મળતી…
વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશ ભક્તો દ્વારા સોસાયટી, મહોલ્લામા, સાર્વજનિક સ્થળો પર ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ગણેશ…
પંચમહાલ જીલ્લામા આવતીકાલથી ગણેશ ચતુર્થી પર્વનો પ્રારંભ થશે.જેને લઇ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરા તાલુકામા આવેલા…
તાજેતરમાં ગળતેશ્વર તાલુકાની વનોડા ગામની પે સેન્ટર શાળામાં DDO/TDOએ મુલાકાત લીધી હતી.જેમાં તેઓ શાળાનાં વર્ગખંડમાં જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી.આ…
શહેરની સ્ટ્રીટ લાઇટ બંધ દેખાતાં રસ્તામાં માર્ગો બન્યા ભૂત માર્ગો ચોમાસાની સીઝન, ખરાબ માર્ગો, રખડતા ઢોરોનો ત્રાસ અને એવામાં માર્ગો…
મહિલાઓ સામેના અપરાધોના તાજેતરના બનાવોને ધ્યાનમાં રાખીને, વાપી શહેર જીઆઈડીસીમાં આવેલી એસ કાન્ત હેલ્થકેર લિમિટેડ દ્વારા મહિલા સશક્તિકરણ અને સ્વ-રક્ષણ…
પાંચમી સપ્ટેમ્બરના દિવસને શિક્ષકદિન તરીકે ઓળખવામાં આવે છે.જેમાં એક દિવસનો અભ્યાસ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક બની શાળાના બાળકોને અભ્યાસ કરાવતાં હોય…
લાઇફ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને પીપલ ફોર વોઇસલેસ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા વાપી તથા આસપાસ ના વિસ્તારોમાં રખડતા ગૌવંશ ને…
ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ દિવસ છે. તેમની યાદમા શિક્ષક દિવસ તરીકે ઘોષિત કરવામા આવ્યો છે. દેશના ભાવિ ઘડતરમા…