અમરેલી: ચક્કરગઢ પાટીયા નજીક અમરેલી-સાવરકુંડલા માર્ગ પર સિંહણનું અકસ્માતમાં મોત

અમરેલી, તારીખ: 24 એપ્રિલ, 2025અમરેલી-સાવરકુંડલા માર્ગ પર ચક્કરગઢના પાટીયા નજીક એક દુઃખદ ઘટના બની છે, જેમાં ગીરની શાન સમી એક…

Read More

વલસાડમાં એક્સપ્રેસ વે નિર્માણ વિવાદ: માટી ખનનને લઈ ગામલોકોનો વિરોધ, એસોસિએશનની કલેક્ટરને રજૂઆત

વલસાડ જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ વે ની  કામગીરીમાં માટી પુરાણ કરવા જિલ્લાના તળાવો માંથી માટી ઉલેચતા Valsad Soil & Earth…

Read More

પંચમહાલમાં પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓમા ગેસ સિલીન્ડરની ચોરી કરતી ત્રિપુટી ગેંગને રાજગઢ પોલીસે ઝડપી

પંચમહાલ જીલ્લાના ઘોંઘબા અને હાલોલ તાલુકામા આવેલી પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ ઈસમોને રાજગઢ પોલીસ ઝડપી…

Read More

સેલવાસના આમલી વિસ્તારમાં ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા સમગ્ર વિસ્તાર માં દોડધામ મચી

સેલવાસના આમલી વિસ્તારમાં ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા લાઈનમાંથી ગેસ લીકેજ થયો હતો જેને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી….

Read More

જામકંડોરણા તાલુકા ના સાતોદડ SBI બેન્કના એટીએમ મશીન નો ગ્રાહકને થયો કડવો અનુભવ.

જામકંડોરણા તાલુકાના કાનાવડાળા ગામ ખાતે રહેતામયુર્ધ્વજસિંહ જે જાડેજા એતારીખ 07. 4.25.બપોરે 2 વાગ્યે સાતોદડ SBI એટીએમ માંથી રોકડ રકમ ₹20,000…

Read More

રાજુલાના કોવાયા ગામે સિંહ પરિવારના ધામા

જૂનાગઢ જિલ્લાના રાજુલાના કોવાયા ગામે મોડીરાતે સિંહોનું ટોળું રહેણાક વિસ્તાર માં ઘુસી આવ્યું, એકપછી એકપછી એક દિવાલ કુદીને. ૧૦ જેટલા…

Read More

સેલવાસમાં ગેરકાયદેસર દબાણો સામે પાલિકાની કાર્યવાહી, જાહેર જગ્યા ખાલી કરાવવામાં આવી

સેલવાસ નગરપાલિકા દ્વારા જાહેર નોટિસથી સાવચેતી આપ્યા બાદ શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જાહેર સ્થળો…

Read More

દમણમાં મહાવીર જયંતિ નિમિત્તે તમામ કતલખાનાઓ એક દિવસ માટે બંધ રાખવાનો આદેશ

દમણમાં મહાવીર જયંતિ નિમિત્તે શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે દમણ કલેક્ટર કચેરીથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાલુકામાં આવેલા…

Read More

સિલ્વાસામાં 9 વર્ષના બાળકનું શંકાસ્પદ મોત, પોલીસ તપાસમાં જોડાઈ

સિલ્વાસા નરોલીના કાકડ ફળિયા વિસ્તારમાં 9 વર્ષના બાળકનું શંકાસ્પદ સંજોગોમાં મોત, મૃતદેહ કોંક્રિટ અને રેતીના સ્ટોરેજમાંથી મળ્યો, સિલ્વાસાના નરોલી વિસ્તારમાં…

Read More

અમરેલી જીલ્લા કલેકટરને પત્રકાર એક્તા પરીષદ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

અમરેલી જીલ્લા કલેકટરને પત્રકાર એક્તા પરીષદ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર વિશે વિવાદસ્પદ ટિપ્પણી કરતા પત્રકાર જગતમાં…

Read More