વાપીમાં ગેરકાયદેસર ભંગાર ગોડાઉન તોડફોડ સામે અનંત પટેલની ન્યાય યાત્રા

વાપી મહાનગરપાલિકા દ્વારા ડુંગરી ફળિયા, કરવડ, બલિઠા, સલવાવ, મોરાઈમાં ગેરકાયદેસર ગોડાઉન ઉભા કરી ભંગારની પ્રવૃતિ કરનારાઓના ગોડાઉન પર બુલડોઝર ફેરવી…

Read More

વાપીમાં નજીવી બાબતે યુવક પર નિર્દય હુમલો: બે આરોપીઓએ પથ્થરથી ઢોર માર માર્યો

એકે યુવકને પગતળે દબાવી દીધો અને બીજાએ 10થી વધુ વખત ભારે પથ્થરના ઘા મારી અધમુઓ કર્યો વાપીમાં નજીવી બાબતે બોલાચાલી…

Read More

સોળસુબા મુક્તિધામની દયનીય સ્થિતિ સામે ગ્રામજનોમાં ભારે નારાજગી, તંત્ર સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની

વલસાડ જિલ્લાના 32 હજારથી વધુ વસ્તી ધરાવતા સોળસુબા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા મુક્તિધામની હાલત હાલમાં ભારે ચિંતાજનક બની છે. તાજેતરમાં…

Read More

આણંદ મહાનગરપાલિકાના વિદ્યાનગર અને કરમસદ વિસ્તારમાં ૧૪૪.૯૮ લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

આણંદ: આણંદ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાનગર અને કરમસદ વિસ્તારમાં રૂ. ૧૪૪.૯૮ લાખના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ…

Read More

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નડિયાદ જિલ્લા દ્વારા પ્રારંભિક સંઘ શિક્ષા વર્ગ સફળતાપૂર્વક સંપન્ન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નડિયાદ જિલ્લાનો પ્રારંભિક સંઘ શિક્ષા વર્ગ તારીખ 23 મે થી 25 મે, 2025 દરમિયાન સંતરામ મંદિર, શાંતિ…

Read More

આણંદમાં “ડોક્ટર હાઉસ”નો ભવ્ય શુભારંભ

આણંદ, 25 મે, 2025: આણંદના ખ્યાતનામ ડોક્ટરોના સામૂહિક પ્રયાસો દ્વારા ડો. નિમેષ પટેલ, ડો. ધર્મેન્દ્ર પટેલ, ડો. દર્શના મહેતા, ડો….

Read More

કમોસમી વરસાદથી વાપી GIDC માં લીલાલહેર, પાણી-હવા પ્રદુષણ ફેલાવનારાઓએ ભરપૂર લાભ લીધો?

હવામાન વિભાગની આગાહી મુજબ 24મી મેં ના વાપી સહિત વલસાડ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે ભારે પવન સાથે…

Read More

મેગા ડિમોલિશન પાર્ટ 2 :- વાપી મહાનગરપાલિકાએ બલિઠા બાદ ડુંગરી ફળિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર ફેરવ્યું બુલડોઝર, 100થી વધુ ગોડાઉન કર્યા નેસ્તનાબુદ

શનિવારે 24મી મેં ના વાપી મહાનગરપાલિકા દ્વારા વાપી મનપાના વહીવટદાર ભવ્ય વર્મા (IAS) તથા મનપાના કમિશ્નર યોગેશ ચૌધરીના સીધા માર્ગદર્શન…

Read More

શ્રી અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા ખાતે પ્રદર્શની અને યુવા ગોષ્ઠિનું આયોજન

વાત્સલ્યમૂર્તિ, ધર્મ-સંસ્કૃતિ રક્ષક અને પ્રજાવત્સલ શાસક પુણ્ય શ્લોક શ્રી અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે, વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે…

Read More

આણંદનાં લાંભવેલ ખાતે શ્રી હનુમાનજી મંદિરના પુનઃનિર્માણ અર્થે યોજાયેલો પવિત્ર ખાતમુહૂર્ત સમારંભ

લાંભવેલ ખાતે શ્રી હનુમાનજી મંદિરના પુનઃનિર્માણ માટે યોજાયેલા પવિત્ર ખાતમુહૂર્ત સમારંભનો ભવ્ય આયોજન થયો હતો. આ પ્રસંગે માનનીય સાંસદ શ્રી…

Read More