મહારાષ્ટ્રના પંઢરપુરમાં મોટી અષાઢી અગિયારસના પવિત્ર પર્વની ભવ્ય શોભાયાત્રા યોજાઇ

મહારાષ્ટ્રના પંઢરપુરમા મોટી અષાડી અગિયારસનું અતિ મહત્વ છે. આજના દિવસે પંઢરપુરમાં મહારાષ્ટ્રીયન અને અન્ય સમાજના લોકો લાખોની સંખ્યામાં શોભાયાત્રા કાઢી…

Read More

વાપીના વટાર ગામના સાંકળા રસ્તાના કારણે કાર અને કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત

કન્ટેનર ધડાકાભેર કારને અથડાતાં ખીણમાં ખાબક્યું, કારનું ભારે નુંકશાન સંઘપ્રદેશ દમણના કલરીયાથી વાપીના વટાર સુધીના સાંકળા રસ્તાને કારણે વારંવાર અકસ્માત…

Read More

સરીગામ નજીક માંડા ખાતે બિલ્ડીંગના ખરકુંવામાં પડતાં માસુમ બાળકનું કરુણ મૃત્યુ

સરીગામ સાગમ પાસે આવેલા માંડા ગામમાં એક આઠ વર્ષના માસુમ બાળકનું બિલ્ડીંગના ખરકુંવામાં પડતાં કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ હૃદયવિદારક…

Read More

દાદરા નગર હવેલીના પુષ્પક બારમાં વેઇટરો જોડે રાત્રે થયેલી બબાલમાં યુવકનું મોત

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને અગ્રણીઓએ મૃતક પરિવારજનોને મળી સાંત્વના આપી સેલવાસના નરોલીના એક બારમાં સંજાણના એક યુવકની હત્યાનો મામલો…

Read More

વલસાડ S.O.G ટીમે 18 વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને દબોચ્યાં

વાપી ટાઉન પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા 18 વર્ષથી નાસતા ફરતા બે આરોપીને ગાજીપુર, ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં વલસાડ S.O.G.ને…

Read More

ગંભીરગઢને પ્રવાસનનો દરજ્જો આપવામાં આવે:આમદાર શ્રીનિવાસ વનગા,પાલઘર વિધાનસભા

ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જમાતી મોરચા મહારાષ્ટ્ર પ્રદેશનાં સભ્ય સુરેશ શિંદાએ, આમદાર શ્રીનિવાસ વનગાને એમનાં પાલઘર વિધાનસભા મત વિસ્તારમાં આવેલાં…

Read More

વલસાડના નવેરી ગામે સર્જાયો ત્રિપલ અકસ્માત, ત્રણના મોત

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નેવરી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.સ્થાનિકોની નજર પડતાં જ લોકો સ્થળ પર દોડી આવીને અકસ્માતમાં…

Read More

વાપી GIDCમાંથી પેપરમિલોનો ભીનો સ્લજ સગેવગે કરવાનો કારોબાર વધ્યો

વાપી GIDCમાં છેલ્લા ઘણા સમયથી પેપરમિલોનો ભીનો સ્લજ સગેવગે કરવાનો કારોબાર ચાલી રહ્યો છે. આ કારોબારમાં વાપીના એક ખાસ ઇસમના…

Read More

ભાઠી કરંબેલી ગામની પ્રાથમિક શાળામાં બાળકોની સુરક્ષા પર શાળાના કર્મચારીઓનું ધ્યાન જ નહીં

વલસાડ જિલ્લાના ઉમરગામના ભાઠી કરંબેલી ગામમાં હમણાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાઠી કરંબેલી ગામની હૂમરણ પ્રાથમિક શાળાના…

Read More

સરીગામમાં જમીન પચાવી પાડવાના ગુનામાં ભિલાડ પોલીસે બે ની અટકાયત કરી

સરીગામના માહ્યાવંશી ફળિયામાં રહેતા રાજેશભાઇ ભગવાનભાઈ રાઠોડ અને યોગીની રાજેશભાઈ રાઠોડ વિરુદ્ધ ભિલાડ-સેલવાસ રહેતા અરવિંદભાઈ શંકરભાઇ પંચાલે ગુજરાત જમીન પચાવી…

Read More