ખેડાનડિયાદ| નડિયાદ રેલવે સ્ટેશન રોડ પર આવેલી 13 દુકાનો તોડી પાડવા માં આવી. Jay Shrimali1 year ago1 year ago01 mins રૂદ્રેશભાઈ હુદડ (ડે.કમિશ્નર, મહાનગ૨પાલિકા) નડિયાદ ટાઉન પોલીસ મથકની સામે આવેલી 13 દુકાનોનો મામલો એકાએક ફરી વિવાદોમાં આવતા આખરે આજ રોજ દુકાનો તોડી પાડવામાં આવી. મોબાઈલ દુકાનદાર 12 વર્ષ થી દુકાનો ચલાવતા હતા, દુકાનો તૂટ્યા બાદ બેરોજગાર બન્યા. : દુકાનદાર તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ? સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ Submit Rating Average rating 0 / 5. Vote count: 0 Post navigation Previous: ખેડા | વસો પીએસઆઈ સામે ગુનો ન નોંધાય તો પરિવારની આત્મવિલોપનની ચિમકી, ૩ દિવસમાં ફરિયાદ નોંધવા જિલ્લા પોલીસ વડા સમક્ષ માંગ.Next: ભરૂચ | પત્રકાર ગૌતમ ડોડીઆનાં ઘરમાં દોઢ વર્ષ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ એ ડીવીઝન પોલીસ Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.
સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓની જે.એસ.આયુર્વેદિક કોલેજના એનાટોમી લેબની શૈક્ષણિક મુલાકાત Jay Shrimali11 months ago11 months ago 0
નડિયાદ વિધાનસભાનાં વલેટવા ગામે ₹249.10 લાખના ખર્ચે રસ્તાઓના રિસરફેસિંગ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ Jay Shrimali1 year ago1 year ago 0
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નડિયાદ જિલ્લા દ્વારા પ્રારંભિક સંઘ શિક્ષા વર્ગ સફળતાપૂર્વક સંપન્ન Jay Shrimali1 year ago1 year ago 0